8 જો માણસ એકલો હોય
અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય
છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી.
અને દ્રવ્યથી તેને સંતોષ નથી
તે વિચારતો નથી કે "હું આ પરિશ્રમ કોના માટે કરું છું"
અને મારા જીવને દુઃખી કરું છું?
આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.