9 ત્યારે પ્રભુએ કહ્યું, "જા, અને આ લોકોને કહે કે,
સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.
10 આ લોકોનાં મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો,
રખેને તેઓ આંખોથી જુએ કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય."
9 ત્યારે પ્રભુએ કહ્યું, "જા, અને આ લોકોને કહે કે,
સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.
10 આ લોકોનાં મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો,
રખેને તેઓ આંખોથી જુએ કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય."