15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, "હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે." ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.
15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, "હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે." ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.