9 સૈન્યોના યહોવાહ એવું કહે છે: "સાચો ન્યાય કરો,
દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
10 વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો,
અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’"
9 સૈન્યોના યહોવાહ એવું કહે છે: "સાચો ન્યાય કરો,
દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
10 વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો,
અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’"