15 ભોળો માણસ બધું માની લે છે,
પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
16 જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે14:16 જ્ઞાની માણસ યહોવાહનો ભય રાખે છે,
પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
15 ભોળો માણસ બધું માની લે છે,
પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
16 જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે14:16 જ્ઞાની માણસ યહોવાહનો ભય રાખે છે,
પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.