Perdão e misericórdia
O perdão é o coração do evangelho. Deus nos perdoou em Cristo e nos chama a perdoar uns aos outros, assim como fomos perdoados — sem limites e sem condições.
O perdão de Deus
Deus é rico em misericórdia. Ele apaga nossas transgressões e não se lembra mais dos nossos pecados. Quem confessa, alcança perdão.
પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
કેમકે હું તેઓના અપરાધો માફ કરીશ,
અને તેઓના પાપનું ફરી કદી સ્મરણ કરીશ નહિ."
Perdoar como fomos perdoados
Jesus ensinou que devemos perdoar setenta vezes sete. Se não perdoarmos aos outros, o Pai celestial também não nos perdoará.
દયા ન દશાઁવનાર ચાકરનું દૃષ્ટાંત
પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
દયા ન દશાઁવનાર ચાકરનું દૃષ્ટાંત
પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
દયા ન દશાઁવનાર ચાકરનું દૃષ્ટાંત
પછી પિતરે ઈસુની પાસે આવીને કહ્યું, "પ્રભુ! મારો ભાઈ કે મારી બહેન મારી વિરુધ્ધ અપરાધ કર્યા કરે તો મારે કેટલીવાર માફી આપવી? શું સાત વાર?"
ઈસુએ જવાબ આપ્યો, "હું તને કહું છું, સાત વાર નહિ પણ સિત્તેર ગણી સાત વાર.
"એ જ પ્રમાણે તમે તમારાં ભાઈઓ અને બહેનોને ખરાં દિલથી માફ નહિ કરો તો સ્વર્ગમાંના મારા પિતા તમને પણ એમ જ કરશે."
માટે જો તમે બીજા લોકો તમારી વિરુધ કરેલાં પાપ તેઓને માફ કરશો, તો તમારો સ્વર્ગીય પિતા પણ તમને માફ કરશે. પરંતુ જો તમે બીજાઓને તેમના પાપ માફ નહિ કરો તો તમારા પિતા તમારા પાપ માફ નહિ કરે.
માટે જો તમે બીજા લોકો તમારી વિરુધ કરેલાં પાપ તેઓને માફ કરશો, તો તમારો સ્વર્ગીય પિતા પણ તમને માફ કરશે. પરંતુ જો તમે બીજાઓને તેમના પાપ માફ નહિ કરો તો તમારા પિતા તમારા પાપ માફ નહિ કરે.
માટે જો તમે બીજા લોકો તમારી વિરુધ કરેલાં પાપ તેઓને માફ કરશો, તો તમારો સ્વર્ગીય પિતા પણ તમને માફ કરશે.
અમારા ૠણ અમને માફ કરો,
જેમ અમે અમારા ૠણીઓને પણ માફ કર્યા છે.
જેઓ, દયાળુ છે તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
A prática do perdão
Perdoar é um ato de obediência e liberdade. A Escritura nos exorta a suportar uns aos outros e perdoar de coração, se alguém tiver algo contra outro.
એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો.
એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો.
એકબીજાનું સહન કરો અને જો કોઇને કોઇની સાથે તકરાર હોય તો તેને માફ કરો, જેમ પ્રભુએ તમને માફી આપી તેમ તમે પણ બીજાઓને માફી આપો.
પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.
પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.
પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.
તેમનામાં તેમના લોહી દ્રારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉધ્ધાર એટલે પાપોની માફી મળી છે.
તેમનામાં તેમના લોહી દ્રારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉધ્ધાર એટલે પાપોની માફી મળી છે.
કારણ કે તેમણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવીને તેમના પ્રિય પુત્રનાં રાજ્યમાં લાવ્યાં છે. તેમનામાં આપણને ઉધ્ધાર, એટલે પાપોની માફી છે.
Misericórdia e graça
Deus é compassivo e tardio em irar-se. A misericórdia triunfa sobre o juízo, e quem se humilha diante de Deus encontra graça abundante.
Arrependimento e perdão
O arrependimento genuíno abre as portas do perdão. Deus convida todos ao arrependimento e promete perdoar completamente quem volta a Ele.
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
પસ્તાવો કરો અને પછી ઈશ્વર તરફ વળો જેથી તમારાંં પાપ ભૂંસી નાંખવામાં આવે, અને પ્રભુ તરફથી તાજગીના સમયો પ્રાપ્ત થાય.
"તેથી મારા મિત્રો, હું તમને જણાવવાં માંગુ છું કે ઈસુ મારફતે તમારાંં પાપોની માફી તમને પ્રગટ કરવામાં આવે છે. તેમના પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને તેમના દ્રારા દરેક પાપથી મુક્ત કરવામાં આવે છે, મોસેના નિયમ હેઠળ તમે ન્યાયી ઠરી શકયા નહિ.
ભૂતકાળમાં ઈશ્વરે આવી અજ્ઞાનતા અવગણી ખરી. પણ હવે તે સવઁત્ર બધા લોકોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે.
Perdão nos relacionamentos
Se teu irmão pecar contra ti, repreende-o; se se arrepender, perdoa-lhe. Não guarde ressentimento — liberte-se pelo perdão.
તેથી સાવધ રહો.
"જો તારો ભાઈ કે બહેન તારી વિરુદ્ધ પાપ કરે, તો તેમને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. એ કદાચ દિવસમાં સાત વાર તારો અપરાધ કરે, અને સાતેય વાર ‘પસ્તાવો કરી તારી માફી માગે,’ તો તેને માફ કર."
બીજાઓનો ન્યાય
"કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે.
બીજાઓનો ન્યાય
"કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે.
બીજાઓનો ન્યાય
"કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે.
ઈસુએ કહ્યું. "હે પિતા, તેઓને માફ કરો કેમકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે." અને તેઓએ ચિઠ્ઠીઓ નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા.
અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે.
અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે.
અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે. જો તમે માફ નહિ કરો તો આકાશમાંના પિતા પણ તમારાં અપરાધ તમને માફ નહિ કરે."
ધ્યાન રાખો કે, કોઈ પણ માણસ ઈશ્વરની કૃપા વિના રહી ન જાય. રખેને કોઈ કડવાશરૂપી મૂળ ઊગીને ઘણાં લોકોને મુશ્કેલીઓ ઊભી ન થાય અને ભ્રષ્ટ ન થાય.
અપરાધીને ક્ષમા
જો કોઈએ દુઃખ પમાડ્યું હોય તો તે મને નહિ, પણ કેટલેક દરજજે (કેમકે તે પર હું વિશેષ ભાર મુકવાં ચાહતો નથી) તમો સવઁને તેણે દુઃખ પહોંચાડ્યું છે. એવાને બહુમતીથી તેને શિક્ષા કરવામાં આવી તે બસ છે. હવે તમારે તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ. જેથી તે અતિશય દુઃખમાં ગરક ન થઇ જાય. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી તેના પર તમારો પ્રેમ વ્યકત કરો.
તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને તે કેવળ આપણા જ નહિ પરંતુ સમગ્ર જગતનાં પાપનું.
"તેણે કહ્યું!" કોઇએ નહિ, ગુરુજી,
ઈસુએ જાહેર કયુઁ, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા, હવે જા અને પાપનું જીવન છોડી દે."
તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે.
વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે.