Casamento
O casamento é aliança sagrada instituída por Deus. Ele une marido e mulher em uma só carne — pacto de amor, fidelidade e companheirismo que reflete o amor de Cristo pela Igreja.
Fundamento divino
Não é bom que o homem esteja só. Deus criou o casamento como aliança de companheirismo, amor e fecundidade.
Fidelidade conjugal
O que Deus ajuntou não separe o homem. O casamento deve ser honrado e o leito matrimonial preservado sem impureza.
હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
તેમણે જવાબ આપ્યો, "શું તમે નથી વાંચ્યું? કે આરંભથી જ ઉત્પન્ન કરનારે તેમને પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં. અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
"એમ કહેવામાં આવ્યું છે કે: ‘જો કોઈ તેની પત્નીને છૂટાછેડા આપે છે, તો તેને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપવું જોઈએ.’ પરંતુ હું કહું છું કે, જે કોઈ પોતાની પત્નીને વ્યભિચારના કારણ વગર છૂટાછેડા આપે છે, તે તેને વ્યભિચાર કરાવવામાં કારણભૂત બને છે, અને જે કોઈ છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તે વ્યભિચાર કરે છે.
"જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે ‘તું વ્યભિચાર ન કર.’ પરંતુ હું કહું છું કે, જે કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટી કરે છે, તો તેણે તે સ્ત્રી સાથે તેના મનમાં વ્યભિચાર કરી ચૂકયો છે.
તેઓએ કહ્યું, "છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપીને પુરુષ પોતાની પત્નીથી છૂટાં થવાની મોશેએ છૂટ આપી છે."
ઈસુએ જવાબ આપ્યો કે, "તમારાંં હૃદયોની કઠણતાને લીધે મોશેએ આ નિયમ લખી આપ્યો હતો. પણ સૃષ્ટિના આરંભથી ઇશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્ન કર્યાં. એ કારણથી પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીને વળગી રહેશે. અને બન્ને એક દેહ થશે. હવે પછી તેઓ બે નથી, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
અને જો કોઈ તે પોતાના પતિને છૂટાછેડા આપીને બીજા પુરુષને પરણે, તો તે વ્યભિચાર કરે છે."
સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
Amor como Cristo
Maridos, amai vossas mulheres como Cristo amou a igreja. O amor conjugal reflete o evangelho em ação.
જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે,
જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે, અને જેને ડાઘ, કરચલી કે નિશકલંક, પવિત્ર, નિર્દોષ અને મહિમાવંત મંડળી તરીકે રજૂ કરે.
જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે, અને જેને ડાઘ, કરચલી કે નિશકલંક, પવિત્ર, નિર્દોષ અને મહિમાવંત મંડળી તરીકે રજૂ કરે. તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, "કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ.
તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે.
તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, "કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ.
પત્નીઓ, તમે જેમ ઈશ્વરને આધીન રહો છો, તેમ તમારાં પતિને પણ આધીન રહો. કારણ કે જેમ મસીહ મંડળીનું શિર છે, તે જ પ્રમાણે પતિ પત્નીનું શિર છે, વળી મસીહ શરીરનો ત્રાતા છે. તેથી જેમ મંડળી મસીહને આધીન રહે છે, તેમ પત્નીએ સર્વ વાતે પોતાના પતિની આધીનતામાં રહેવું જોઈએ.
પત્નીઓ, તમે જેમ ઈશ્વરને આધીન રહો છો, તેમ તમારાં પતિને પણ આધીન રહો. કારણ કે જેમ મસીહ મંડળીનું શિર છે, તે જ પ્રમાણે પતિ પત્નીનું શિર છે, વળી મસીહ શરીરનો ત્રાતા છે.
પત્નીઓ, તમે જેમ ઈશ્વરને આધીન રહો છો, તેમ તમારાં પતિને પણ આધીન રહો. કારણ કે જેમ મસીહ મંડળીનું શિર છે, તે જ પ્રમાણે પતિ પત્નીનું શિર છે, વળી મસીહ શરીરનો ત્રાતા છે. તેથી જેમ મંડળી મસીહને આધીન રહે છે, તેમ પત્નીએ સર્વ વાતે પોતાના પતિની આધીનતામાં રહેવું જોઈએ.
જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે, અને જેને ડાઘ, કરચલી કે નિશકલંક, પવિત્ર, નિર્દોષ અને મહિમાવંત મંડળી તરીકે રજૂ કરે. તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, "કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ. એ કારણને લીધે પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીની સાથે જોડાશે, અને તેઓ બંને એક દેહ થશે." આ મોટો મમઁ છે, પણ હું મસીહ તથા મંડળી વિશે કહું છું. તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.
એ કારણને લીધે પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીની સાથે જોડાશે, અને તેઓ બંને એક દેહ થશે."
તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.
તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.
પણ તમારાંમાં વ્યભિચાર, કોઇ પણ પ્રકારની મલિનતા અથવા લોભનો સહેજ પણ સંકેત ન હોવો જોઈએ, કારણ કે ઇશ્વરના પવિત્ર લોકો માટે આ યોગ્ય છે.
Submissão e respeito
Mulheres, sujeitem-se aos próprios maridos. Maridos, convivam com as esposas com conhecimento e honra.
પત્નીઓ, જેમ પ્રભુમાં જેમ યોગ્ય છે તેમ તમારાં પતિઓને આધીન રહો,
પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.
અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
અને મસીહની શાંતિ કે જે પામવાં સારું તમને એક શરીરનાં અવયવો તરીકે તેડાયેલા છો, તે તમારા હ્રદયોમાં રાજ કરે. અને સર્વદા આભારસ્તુતિ કરો. મસીહનો સંદેશ તમારામાં સવઁ જ્ઞાનમાં ભરપૂર રીતે તમારામાં રહે, ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આત્મિક ગાયનો દ્વારા એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહીત તમારા હ્રદયોમાં ઈશ્વરની આગળ ગાઓ. અને તમે જે કાંઇ કરો છો, તે ભલે શબ્દથી હોય કે કાયઁથી હોય તે બધું પ્રભુ ઈસુના નામે કરો, અને તેમના દ્રારા ઈશ્વર પિતાનો આભાર માનો.
અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે.
પતિઓ, એ જ રીતે તમારી પત્નિઓને નબળું પાત્ર સમજીને તેની સાથે સમજણપૂવઁક રહો, અને તેની સાથે જીવનની કૃપાના સહવારસ તરીકે માન આપો, જેથી તમારી પ્રાથઁનાઓમાં અવરોધ ન આવે.
પતિઓ, એ જ રીતે તમારી પત્નિઓને નબળું પાત્ર સમજીને તેની સાથે સમજણપૂવઁક રહો, અને તેની સાથે જીવનની કૃપાના સહવારસ તરીકે માન આપો, જેથી તમારી પ્રાથઁનાઓમાં અવરોધ ન આવે.
Pureza no casamento
Não adulterarás. A impureza sexual destrói alianças e famílias. Deus chama à santidade no matrimônio.
પરંતુ વ્યભિચાર ચાલી રહ્યો છે, તેથી દરેક પુરુષે પોતાની પત્ની સાથે, અને દરેક સ્ત્રીએ પોતાના પતિ સાથે જાતીય સબંધ બાંધવો જોઈએ.
પતિએ પોતાની પત્ની પ્રત્યેની પોતાની લગ્નની ફરજ બજાવવી જોઈએ તે પ્રમાણે પત્નીએ તેના પતિ પ્રત્યે. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ તેના પતિને સ્વાધીન થાય. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, તે તેની પત્નીને સ્વાધીન થાય.
પતિએ પોતાની પત્ની પ્રત્યેની પોતાની લગ્નની ફરજ બજાવવી જોઈએ તે પ્રમાણે પત્નીએ તેના પતિ પ્રત્યે. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ તેના પતિને સ્વાધીન થાય. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, તે તેની પત્નીને સ્વાધીન થાય. એકબીજાથી અલગ ન થાવ, સિવાય કે પરસ્પર સંમતીથી અને થોડા સમય માટે, જેથી તમે પ્રાથઁનામાં પોતાને સમપિઁત કરી શકો છો. પછી ફરીથી ભેગા થાઓ જેથી શેતાન તમારા પર પોતાના પરના નિયંત્રણના કારણે તમને લલચાવે નહિ.
પતિએ પોતાની પત્ની પ્રત્યેની પોતાની લગ્નની ફરજ બજાવવી જોઈએ તે પ્રમાણે પત્નીએ તેના પતિ પ્રત્યે. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ તેના પતિને સ્વાધીન થાય. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, તે તેની પત્નીને સ્વાધીન થાય. એકબીજાથી અલગ ન થાવ, સિવાય કે પરસ્પર સંમતીથી અને થોડા સમય માટે, જેથી તમે પ્રાથઁનામાં પોતાને સમપિઁત કરી શકો છો. પછી ફરીથી ભેગા થાઓ જેથી શેતાન તમારા પર પોતાના પરના નિયંત્રણના કારણે તમને લલચાવે નહિ.
હવે હું અપરિણીત અને વિધવાઓને કહું છું: તેમના માટે અપરિણીત રહેવું સારું છે જેમ હું છું તેમ. પણ જો તમે સંયમ રાખી શકતા ન હો, તો તેઓ પરણે. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
હવે પરણેલાઓને હું આજ્ઞા આપું છું (હું તો નહિ પણ પ્રભુ) પતિ પોતાની પત્નીથી અલગ ન થાય. પરંતુ જો થાય તો, તે અપરિણીત રહે અથવા તેના પતિ સાથે સમાધાન કરે. અને પતિ પોતાની પત્નીને છૂટાછેડા ન આપે.
કેમકે અવિશ્વાસી પતિ તેની પત્નીથી શુધ્ધ થયો છે, અને અવિશ્વાસી પત્ની તેના વિશ્વાસી પતિથી શુધ્ધ થઇ છે નહિ તો તમારા બાળકો અશુધ્ધ હોત, પણ જેમ છે તેમ તેઓ પવિત્ર છે.
તમે દરેક રીતે ચિંતાથી મુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત પુરુષ પ્રભુનાં કાર્યની ચિંતા કરે છે, તે પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરવો; પરંતુ, પરણીત પુરુષ દુનિયાદારીની ચિંતા કરે છે, તે પોતાની ને કેવી રીતે પ્રસન્ન કરી શકે. અને તેના હિતો વહેંચાયેલા છે, અપરિણીત સ્ત્રી અને કુંવારી પ્રભુના કાયઁની ચિંતા કરે છે, તેનો ધ્યેય શરીર અને આત્મા બંનેને સમઁપિત રહેવાનો છે, પરંતુ પરણિત સ્ત્રી દુનિયાદારીની ચિંતા કરે છે, પોતાના પતિને કેવી રીતે પ્રસન્ન કરી શકે.
પતિ જીવે ત્યાં સુધી પત્ની તેની સાથે બંધાયેલી છે; પણ જો તેનો પતિ મરણ પામે તો પછી તે ફરીથી પરણી શકે છે, પણ તે કેવળ પ્રભુનો હોવો જોઈએ.
હવે જે બાબતો માટે તમે લખી મોકલાવ્યું તેના વિશે: "પુરુષ માટે સ્ત્રી સાથે જાતીય સબંધ ન રાખવો તે સારું છે." પરંતુ વ્યભિચાર ચાલી રહ્યો છે, તેથી દરેક પુરુષે પોતાની પત્ની સાથે, અને દરેક સ્ત્રીએ પોતાના પતિ સાથે જાતીય સબંધ બાંધવો જોઈએ.
વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે. શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.
તમે કહો છો કે, "ખોરાક પેટ માટે છે અને પેટ ખોરાક માટે છે, અને ઈશ્વર તે બંન્નેનો નાશ કરશે." હવે શરીર વ્યભિચાર માટે નથી પણ પ્રભુને માટે છે, અને પ્રભુ શરીરને માટે. ઈશ્વરે પોતાના સામર્થ્યથી પ્રભુને મૃત્યુમાંથી સજીવન કર્યા, અને તે આપણને પણ સજીવન કરશે.
શું તમે નથી જાણતા કે દુષ્ટ લોકોને ઈશ્વરના રાજ્યમાં વારસો મળશે નહિ? છેતરાતા નહિ: લંપટો, મૂર્તિપૂજકો, વ્યભિચારીઓ, સજાતીય સંબંધ ધરાવનારાઓ, ચોરી, લોભ કરનારાં, દારૂડિયા, નિંદાખોરો અને લુંટ કરનારાઓનો ભાગ ઈશ્વરના રાજ્યમાં નથી.
પ્રેમ ધીરજવાન છે, પ્રેમ કરુણાળુ છે, તે અદેખાઈ રાખતો નથી, બડાશ મારતો નથી કે અભિમાન કરતો નથી. તે બીજાઓનું અપમાન કરતો નથી, પોતાનું જ હિત જોતો નથી, તે સહેલાયથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી, ખોટા કાયોઁનો કોઇ હિસાબ રાખતો નથી. પ્રેમ દુષ્ટતામાં આનંદ માનતો નથી, પરંતુ સત્યમાં હર્ષ પામે છે. તે હંમેશા સાચવે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે, હંમેશા સહન કરે છે.
શું મસીહ વિભાજીત થયા છે? શું પાઉલ તમારાંં માટે ક્રૂસે જડાયો? શું પાઉલને નામે તમે બાપ્તિસ્મા પામ્યા છો? હું ઈશ્વરનો આભાર માનું છું કે મેં ક્રીસ્પસ અને ગાયસ સિવાય બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું નથી. જેથી એવું કોઈ ન કહી શકે કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા હતા. (હા, મેં સ્તેફનાસના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. એ સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય એવું મને યાદ નથી.) કારણ કે બાપ્તિસ્મા આપવાં માટે મસીહે મને મોકલ્યો નથી. પણ સુસમાચાર પ્રગટ કરવા જ્ઞાનને વાકછટાથી નહિ, રખેને મસીહના ક્રૂસનુ સામથ્યઁ વ્યથઁ જાય.
ખરેખર મને કહેવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધમીઁઓમાં પણ સહન કરતાં નથી: એક માણસ પોતાની સાવકી માને રાખે છે. એમ છતાં એ બાબતમાં તમે શોક કયાઁને બદલે ગર્વ કરો છો જે એ કામ કરી રહ્યાં છે તેને તમારી સગંતમાંથી દૂર કરવો જોઈએ.
Sabedoria conjugal
Acha esposa, acha o bem. Bebe água da tua própria cisterna. A fidelidade conjugal é fonte de bênção permanente.
Bíblia e casamento
Deus abomina o divórcio. A aliança matrimonial é reflexo da aliança de Deus com seu povo — sagrada e eterna.
અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમકે ન્યાયીપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધારાની જોડે શું સંગત હોય?
તમે પવિત્ર થાઓ: અને વ્યભિચારથી દૂર રહો એવી ઈશ્વરની ઇચ્છા છે; અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો;
સાવધ રહો કે તમે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો. પરંતુ હંમેશાં એકબીજાનું અને સર્વનું ભલું કરવા કોશિશ કરો.
વળી વ્યભિચારી, સજાતીય સંબંધમાં રાચનાર, મનુષ્ય-હરણ કરનાર તથા જુઠા સમ ખાનારાઓ, અને તેવાં સવઁને માટે છે;
હવે અધ્યક્ષ તો નિદોઁષ, પોતાની પત્નીને વિશ્વાસયોગ્ય, સંયમી, વિચારવંત, આદરણીય, પરોણાગત કરનાર, શીખવી શકે એવો હોવો જોઈએ.
સેવક પોતાની પત્નીને વિશ્વાસુ હોવો જોઈએ અને પોતાના બાળકો અને ઘરનું સારી રીતે સંચાલન કરતો હોવો જોઈએ.
વડીલ નિદોઁષ હોય, તેની સ્ત્રીને વિશ્વાસુ હોય, જેના બાળકો વિશ્વાસુ હોય અને જેના પર અનાદર કે આજ્ઞાનું ઉલ્લંધન કરવાનો આરોપ ન હોય.
Exemplos bíblicos
O Cântico dos Cânticos celebra o amor conjugal. A Bíblia honra o casamento em toda a sua beleza e profundidade.
Juízo e restauração
O Senhor é testemunha do pacto conjugal. Casamentos quebrados podem ser restaurados pelo poder e graça de Deus.
હાન્ના નામની એક પ્રબોધિકા પણ ત્યાં હતી, તે આશેરના કુળની ફાનુએલની દીકરી હતી. તે ઘણી જ વૃધ્ધ હતી: તે તેના પતિની સાથે સાત વર્ષ લગ્ન પછી રહી હતી.
"જયારે કોઇ તમને લગ્નજમણમાં નોતરે તો, મુખ્ય આસન પસંદ ન કરો, રખેને તમારાં કરતાં વધુ માનવંત વ્યકિત તેણે નોતરેલો હોય,
"જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને અન્ય સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે, અને જે માણસ છૂટાછેડા અપાયેલી સ્ત્રી સાથે પરણે, તે વ્યભિચાર કરે છે."
નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા-પીતાં, પરણતા અને પરણાવતા હતા. અને પછી જળપ્રલયે આવ્યો અને બધાનો નાશ કયોઁ.
ઈસુ ઊભા થયા અને તેને પૂછયું, "સ્ત્રી, તેઓ કયાં છે? શું તને કોઈએ દોષિત ઠરાવી?"
"તેણે કહ્યું!" કોઇએ નહિ, ગુરુજી,
ઈસુએ જાહેર કયુઁ, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા, હવે જા અને પાપનું જીવન છોડી દે."
અને જે કોઈએ પોતાનાં ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે પત્ની કે બાળકો કે ખેતરોને મારા નામને લીધે ત્યાગ કર્યોઁ છે, તેઓને સો ગણું વધુ મળશે, અને અનંતજીવનનો વારસો પામશે.
તેઓએ કહ્યું, "ગુરુજી, મોશેએ અમને કહ્યું છે કે: જો કોઈ માણસ નિઃસંતાન મરણ પામે તો તેનો ભાઈ વિધવા સાથે લગ્ન કરીને તેને સારું સંતાન ઉપજાવે.
પુનરુત્થાનમાં લોકો પરણતા કે પરણાવતા નથી; તેઓ સ્વગઁમાંના દૂતો જેવાં થશે.
ખરાબ વિચારો, ખૂન, વ્યભિચાર, લંપટપણું, ચોરી, જૂઠી સાક્ષી અને નિંદા હૃદયમાંથી બહાર નીકળે છે.
દેહના કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા અને મેલી વિદ્યા, વેરભાવ, ઝગડા, અદેખાઈ, ગુસ્સો, પોતાનું જ હિત સાધવાં માટેનાં પ્રયત્નો, કુસંપ, પક્ષાપક્ષી; જેમ મેં પહેલાં ચેતવ્યા તેમ જેઓ ઈર્ષાળું, દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતોમાં જીવે છે તેઓ ઈશ્વરના રાજ્યનો સહભાગી બનશે નહિ.
દાખલા તરીકે એક પરણિત સ્ત્રી પતિ જીવંત હોય ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે, પરંતુ જો તેનો પતિ મરણ પામે, તો તેના પતિ સાથેના બંધાયેલા નિયમથી મુક્ત બને છે. તેથી, પતિ જીવતો હોય ત્યારે જો પત્ની બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે વ્યભિચારી કહેવાય, પરંતુ તેના પતિના મરણ પછી તે નિયમથી મુક્ત બને છે અને જો તે બીજા પુરૂષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચારીણી નથી.
તોપણ મારે તારી વિરુદ્ધ આટલું કહેવાનું છે: ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા તરીકે કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે, તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ ખાવાને શીખવે છે અને ભમાવે છે.
પોતે કરેલાં ખૂન, જાદુક્રિયા, વ્યભિચાર અને ચોરી વિશે પણ તેઓએ પસ્તાવો કર્યો નહિ.
કેમકે તેમના ન્યાયચુકાદા યોગ્ય તથા સત્ય છે,
તેમણે તે મહાન વેશ્યાને દોષિત ઠેરવી છે,
જેણે પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી.
તેમણે તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે."