Tomar uma decisão
Tomar decisões com sabedoria é um dos maiores desafios da vida. A Bíblia nos ensina a buscar a Deus em oração, na Palavra e no conselho, confiando que Ele dirige os nossos passos.
Buscar a Deus
Se algum de vós tem falta de sabedoria, peça a Deus. Ele dá generosamente e sem repreensão a todos os que pedem.
જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી.
તેમના વિશે આપણને જે ભરોસો છે તે એ કે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કાંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.
પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
Conselho e direção
Onde não há conselho os planos se frustam. Toda Escritura é útil para nos guiar nas decisões da vida.
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે;
જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
જયારે તેઓ મુસિયાની સરહદે આવ્યા, ત્યારે તેઓએ બિથુનિયામાં પ્રવેશ કરવા પ્રયત્ન કયોઁ, પણ ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા.
અંત્યોખના મંડળીમાં જે પ્રબોધકો અને ઉપદેશકો હતા: તેમાં બાર્નાબાસ, શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, કૂરેનીનો લુકિયસ, રાજા હેરોદનો દૂધભાઈ મનાએન અને શાઉલ હતા. જયારે તેઓ ભજન તથા ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, "જે સેવા માટે મેં બાર્નાબાસ તથા શાઉલને પસંદ કર્યા છે તે માટે તેઓને અલગ કરો." તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને તેઓના પર હાથ મૂક્યાં અને તેઓને વિદાય કર્યા.
Confiar e seguir
Seja o que for que façais, fazei tudo para a glória de Deus. O sábio ouve a Deus antes de agir.
તેથી, તમે ખાઓ કે પીઓ કે, જે કાંઈ કરો, તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.
તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારુ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.