Julgamento
O julgamento pertence a Deus. A Bíblia adverte contra o juízo precipitado entre irmãos e revela que Cristo é o juiz justo que julgará vivos e mortos com perfeita equidade.
Não julgueis
Jesus disse: não julgueis para que não sejais julgados. Com o juízo com que julgais, sereis julgados.
"કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે.
"કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
"કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
"શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી? તમે તમારા ભાઈને એમ કેમ કહી શકો કે, ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જયારે તારી પોતાની આંખમાં હંમેશા ભારોટિયો છે? ઓ ઢોંગી સૌ પ્રથમ તારી આંખમાંનો ભારોટિયો દૂર કર! પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.
"શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી?
"કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે.
"કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે.
"કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે. આપો ને, તમને અપાશે, સારું માપ, દાબેલું, હલાવેલું અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવી દેશે, જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
Julgar com justiça
Quando precisar avaliar, julgue segundo a justa aparência. Não julgue pela carne, mas pelo Espírito e pela verdade.
માત્ર દેખાવ પ્રમાણે ન્યાય કરવાનું બંધ કરો, પણ એને બદલે સાચો ન્યાય કરો."
તમે માણસોના ધોરણે ન્યાય કરો છો, હું કોઇનો ન્યાય કરતો નથી. પણ જો હું ન્યાય કરું, તો મારા નિણઁયો સાચા છે, કેમકે હું એકલો નથી, હું પિતા સાથે ઉભો છું જેણે મને મોકલ્યો છે.
જગતને દોષિત ઠરાવવા માટે નહિ પણ તેમનાથી જગતનો ઉધ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યા.
જે કોઈ તેમના પર વિશ્વાસ કરતો નથી તે દોષિત ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે દોષિત ઠરી ચૂક્યો છે. કેમકે ઇશ્વરના એકાંકીજનીત દીકરાનાં નામ પર તેણે વિશ્વાસ કયોઁ નહિ.
જે કોઈ તેમના પર વિશ્વાસ કરતો નથી તે દોષિત ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે દોષિત ઠરી ચૂક્યો છે. કેમકે ઇશ્વરના એકાંકીજનીત દીકરાનાં નામ પર તેણે વિશ્વાસ કયોઁ નહિ. સજા માટેનું કારણ આ છે કે: જગતમાં પ્રકાશ આવ્યા છતાં પણ લોકોએ પ્રકાશ કરતા અંધકારને ચાહ્યો, કેમકે તેઓનાં કામ ભૂંડા હતાં.
O tribunal de Cristo
Todos compareceremos diante do tribunal de Cristo para prestar contas. Cada um dará conta de si mesmo a Deus.
કેમકે દરેકે શરીરમાં રહીને જે ભલાં કે ભૂંડાં કામ કર્યા હશે તે પ્રમાણે બદલો પામવાને આપણા સવઁને મસીહનાં ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે.
તો પછી, તું તારા ભાઈ અને બહેનનો કેમ ન્યાય કરે છે? અથવા શા માટે તેમને તુચ્છ ગણે છે? કેમકે આપણે સવઁને ઇશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. કેમકે લખેલું છે કે:
"પ્રભુ કહે છે, ‘મારા જીવના સમ,
દરેક ઘૂંટણ મારી સમક્ષ નમશે,
પ્રત્યેક જીભ, ઈશ્વરને કબૂલ કરશે.’ "
હા, આપણ પ્રત્યેકે ઈશ્વર સમક્ષ પોતાનો હિસાબ આપવો પડશે.
તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ.
તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ.
તું કોણ છે કે બીજાનાં નોકરનો ન્યાય કરે? નોકરનું ઊભા રહેવું કે પડવું તે તેના માલીકના હાથમાં છે અને તે સ્થિર રહેશે, કેમકે પ્રભુ તેમને ઉભા રાખવાને સમથઁ છે.
જે બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારાને તુચ્છ ન ગણવાં અને જેઓ નથી ખાતાં તેમણે ખાનારનો ન્યાય ન કરવો, કારણ કે ઈશ્વરે તેઓને સ્વીકાર્યા છે.
એ માટે, બીજાનો ન્યાય કરનાર, તમારી પાસે કંઇ બહાનું નથી, કેમકે જયારે તમે બીજાને દોષિત ઠરાવો છો, ત્યારે તમે પોતે જ દોષિત ઠરો છો, કારણ કે તમે ન્યાય કરનારાઓ પણ એ જ કામો કરો છો
એ માટે, બીજાનો ન્યાય કરનાર, તમારી પાસે કંઇ બહાનું નથી, કેમકે જયારે તમે બીજાને દોષિત ઠરાવો છો, ત્યારે તમે પોતે જ દોષિત ઠરો છો, કારણ કે તમે ન્યાય કરનારાઓ પણ એ જ કામો કરો છો હવે આપણે જાણીએ છીએ કે, એવા કામ કરનારાઓ વિરુધ્ધ ઇશ્વરનો ન્યાય સત્ય પર આધારીત છે. તો જયારે એક માનસ તરીકે તેઓનો ન્યાય કરે છે અને છતાં જાતે એવાં કામો કરે છે, ત્યારે શું તું એમ માને છે કે તું ઈશ્વરના ન્યાયથી બચી જઈશ?
નિયમશાસ્ત્ર વગર જેટલાએ પાપ કયુઁ, તેઓ નિયમશાસ્ત્ર વગર છતાં નાશ પામશે, અને નિયમશાસ્ત્ર હોવા છતાં જેટલાએ પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે થશે.
મેં પ્રગટ કરેલી સુસમાચાર પ્રમાણે ઈશ્વર ઈસુ મસીહ મારફત માણસનાં ગુપ્ત કામોનો ન્યાય કરશે તે દિવસે બનશે.
એ માટે જેઓ મસીહ ઈસુમાં છે, તેઓને માટે હવે કોઈ શિક્ષા નથી. કેમકે મસીહ ઈસુમાં જીવનના આત્માના જે નિયમ છે તેણે તમને પાપ, અને મરણના નિયમથી મુક્ત કર્યા છે.
કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.
Deus é o juiz
O Senhor julgará o mundo com justiça. O juízo de Deus é verdadeiro e justo — Ele conhece todos os segredos do coração humano.
પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.
પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જે મૂએલા હતાં તેઓને પાછા આપ્યા, અને મરણે અને હાદેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછા આપ્યા, અને દરેક વ્યક્તિનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.
Discernimento e graça
Temos um advogado junto ao Pai — Jesus Cristo. Não há condenação para os que estão em Cristo. Prove os espíritos.
મારાંં વહાલાં બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ લખું છું, પણ જો કોઈ પાપ કરે તો આપણે માટે પિતાની સમક્ષ એક મધ્યસ્થ છે, એટલે ઈસુ મસીહ જે ન્યાયી છે તે.
પ્રિય મિત્રો, દરેક આત્મા પર વિશ્વાસ ન કરશો, પણ ખાતરી કરો કે એ આત્મા ઈશ્વર તરફથી છે કે નહિ, કેમકે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણાં ઊભા થયા છે.
તેથી સમય પહેલાં એટલે કે પ્રભુનું પુનરાગમન થાય તે પહેલાં કોઈનો ન્યાય ન કરો; કેમકે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને પ્રકાશમાં લાવશે અને હૃદયની ધારણાઓ બહાર પાડશે. તે સમયે ઈશ્વર તરફથી દરેક વ્યક્તિ પોતાની પ્રશંસા પામશે.
તમારાંમાંના કોઈને બીજા સાથે તકરાર થઇ હોય, તો શું તમે તેને પ્રભુના લોકોની પાસે જવાને બદલે અધમીઁઓની પાસે ન્યાય માટે લઇ જવાની હિંમત કરો છો? પ્રભુના લોકો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારે જગતનો ન્યાય કરવાનો હોય, તો શું તમે નજીવી બાબતોનો ન્યાય કરવા યોગ્ય નથી? આપણે દૂતોનો પણ ન્યાય કરવાનાં છીએ એ શું તમે જાણતા નથી? તો પછી આ જીવનની બાબતો તો કેટલી વિશેષ છે! માટે જો તમને આવી બાબતો વિષે તકરાર થાય, તો શું તમે એવા લોકો પાસે નિણઁય માંગો છો જેમનાં જીવનનો મંડળીમાં તિરસ્કાર કરવામાં આવે છે? હું તમને શરમિંદા બનાવવાં માગું છું. ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે એવો એક પણ બુધ્ધિમાન માણસ શું તમારી મંડળીમાં નથી!
પ્રભુના લોકો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારે જગતનો ન્યાય કરવાનો હોય, તો શું તમે નજીવી બાબતોનો ન્યાય કરવા યોગ્ય નથી? આપણે દૂતોનો પણ ન્યાય કરવાનાં છીએ એ શું તમે જાણતા નથી? તો પછી આ જીવનની બાબતો તો કેટલી વિશેષ છે!
ના, હું મારા શરીરનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું: રખેને બીજાને સુસમાચાર પ્રગટ કયાઁ છતાં કદાચ હું પોતે ઇનામને માટે નાપસંદ થાઊ.
હું સારી લડાઈ લડયો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે. સ્વર્ગમાં મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે, પ્રભુ જે અદલ ન્યાયાધીશ છે તે, તે દિવસે તે મુગટ મને આપશે, મને એકલાંને જ નહિ પરંતુ જેઓ તેમના આગમનની આતુરતાથી રાહ જુએ છે તે સર્વને પણ આપશે.
જો એમ હોય તો પ્રભુ જાણે છે કે ન્યાયના દિવસે ધામિઁક લોકોને કેવી રીતે પરીક્ષણોથી બચાવવાં અને અન્યાયીઓને શિક્ષા હેઠળ રાખી મૂકવાનું જાણે છે.
ભાઈઓ અને બહેનો, એકબીજાની નિંદા ન કરો. જે પોતાના ભાઇનું ભૂંડુ બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિત ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે, તો તું નિયમનો પાડનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે. નિયમ આપનાર અને ન્યાય કરનાર એક જ છે, કે જે આપણને બચાવી શકે છે, ને નાશ કરી શકે છે, પણ તું કોણ કે પોતાના પાડોશીનો ન્યાય કરે?
આ ઉપરાંત, મારા ભાઈઓ અને બહેનો, સમ ખાશો નહિ, સ્વર્ગના, પૃથ્વીનાં કે બીજા કશાંના નહિ. પણ તમને દોષિત ઠરાવવામાં ન આવે માટે તમારી "હા" અથવા "ના" કહેવાની જરૂર છે.
કેમકે જો કોઇ આખું નિયમશાસ્ત્ર પાળે અને માત્ર એક નાનકડી બાબતમાં ભૂલ કરે તો તે બધા જ નિયમોનો ભંગ કરનાર ઠરે છે. કારણ કે જેણે કહ્યું કે: "તું વ્યભિચાર ન કર," તેમણે એ પણ કહ્યું કે, "તું ખૂન ન કર." માટે તમે વ્યભિચાર નથી કરતા પણ જો ખૂન કરો છો તો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર થયા છો.
સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વતોઁ.
તેથી, કોઇ પણ વ્યકિત તમારા ખાવાપીવા કે તહેવારો, ચંદ્ર, કે સાબ્બાથવારના દિવસને ધ્યાનમાં રાખીને તમારો ન્યાય ન કરે.
તેથી, કોઇ પણ વ્યકિત તમારા ખાવાપીવા કે તહેવારો, ચંદ્ર, કે સાબ્બાથવારના દિવસને ધ્યાનમાં રાખીને તમારો ન્યાય ન કરે. આ તો આવનારી બાબતોનો પડછાયો છે; પણ વાસ્તવિકતા તો મસીહમાં જોવા મળે છે.
સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
પણ હું તમને કહું છું કે: દરેકે હરેક નકામાં બોલેલા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે.
જે વિશ્વાસ કરશે અને બાપ્તિસ્મા લેશે, તેનું તારણ થશે; જે વિશ્વાસ નહિ કરે તે દોષિત ઠરશે.
કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે. અને તેણે તેમને ન્યાય કરવાનો અધિકાર પણ આપ્યો, કેમકે તે માણસનો દીકરો છે.
"કોઈનો ન્યાય ન કરો એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે. કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. ક્ષમા કરો અને તમને ક્ષમા મળશે.