Livro da vida
O Livro da Vida é o registro celestial dos nomes daqueles que pertencem a Deus. Estar escrito no Livro da Vida é a garantia da salvação eterna e da entrada na Nova Jerusalém.
Registrados no céu
Alegrai-vos por terem vossos nomes escritos nos céus. O Livro da Vida pertence ao Cordeiro de Deus desde a fundação do mundo.
છતાં પણ, આત્માઓ તમને તાબે થાય છે એ માટે હરખાઓ નહિ, પણ સ્વર્ગમાં તમારાં નામ નોંધવામાં આવ્યા છે તે માટે હરખાઓ."
હા, અને હું તમને વિનંતી કરું છું મારા ખરાં સાથીદાર, આ બન્ને બહેનોને તું મદદ કરજે. કેમકે સુસમાચાર પ્રગટ કરવામાં તેઓએ કલેમેન્ટની સાથે મારા બીજા સાથીદારો સાથે, કે જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં લખેલાં છે તેઓની સાથે પણ કામ કર્યું છે.
પૃથ્વી પર વસતા સવઁએ મારી નંખાયેલ હલવાનના જીવન પુસ્તકમાં જેઓનાં નામ જગતના આરંભ અગાઉ લખવામાં આવ્યા નહોતાં તે સર્વએ એ દુષ્ટ પશુની આરાધના કરી.
જે પશુ તેં જોયું તે હતું પણ હાલ નથી, અને છતાં તે અસીમ ઊંડાણમાંથી બહાર આવશે, અને તેના વિનાશમાં જશે. વળી પૃથ્વી પરના જે લોકોનાં નામ જગતના આરંભ પહેલાં જીવનનાં પુસ્તકમાં લખવામાં આવ્યા ન હતાં તેઓ તે પશુને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. કારણ કે તે એક વાર હતું, અત્યારે નથી, અને તે ફરીથી આવશે.
O juízo final
No dia do julgamento, os livros serão abertos. Quem não for encontrado no Livro da Vida será lançado no lago de fogo.
મૂએલાઓનો ન્યાય
પછી મેં એક શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર એક જણને બેઠેલો જોયો. તેમની હાજરીથી પૃથ્વી તથા આકાશ નાસી ગયાં, અને તેમના માટે કોઈ સ્થાન હતું નહિ. પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જે મૂએલા હતાં તેઓને પાછા આપ્યા, અને મરણે અને હાદેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછા આપ્યા, અને દરેક વ્યક્તિનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. પછી મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા. અગ્નિની ખાઈ તે જ બીજું મરણ છે. જે કોઈનું નામ જીવનનાં પુસ્તકમાં નોંધાયેલું મળી આવ્યું નહિ તેઓને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા.
કોઈ પણ પ્રકારની અશુધ્ધતા ત્યાં પ્રવેશ કરી શકશે નહિ, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ; પણ જેઓનાં નામ હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.
જે વિજય પામે છે, તેઓને એ જ રીતે, શ્વેત વસ્ત્રો પહેરાવવામાં આવશે અને હું તેઓનાં નામ જીવનનાં પુસ્તકમાંથી ભૂંસી નાંખીશ નહિ, પરંતુ મારા પિતાની તથા તેમના દૂતોની સમક્ષ હું તેઓનાં નામ કબૂલ કરીશ.
O registro divino
Deus registra cada vida, cada lágrima e cada momento. Nada passa despercebido diante daquele que tudo vê e tudo guarda.
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.