Mundo
A Bíblia tem muito a dizer sobre o mundo e nossa relação com ele. Cristãos estão no mundo, mas não são do mundo — chamados a ser luz e sal sem se conformar com os padrões seculares.
Não ameis o mundo
Não ameis o mundo nem o que nele há. A cobiça da carne, a cobiça dos olhos e a soberba da vida não vêm do Pai, mas do mundo.
તમે જગત પર તથા જગતની કોઈ બાબતો ઉપર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમનામાં પિતા પ્રત્યેનો પ્રેમ નથી.
તમે જગત પર તથા જગતની કોઈ બાબતો ઉપર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમનામાં પિતા પ્રત્યેનો પ્રેમ નથી. કેમકે જગતમાં જે બધું છે, દૈહિક ઈચ્છાઓ, આંખોની લાલસા, અને જીવવનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી આવે છે.
કેમકે જગતમાં જે બધું છે, દૈહિક ઈચ્છાઓ, આંખોની લાલસા, અને જીવવનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી આવે છે.
આ જગત અને તેની લાલસા જતાં રહેશે, પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે સદા રહેશે.
ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે.
ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે.
O amor de Deus pelo mundo
Porque Deus amou o mundo de tal maneira que deu seu Filho. O mesmo mundo que rejeita a Deus é amado por Ele e objeto de sua redenção.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
સજા માટેનું કારણ આ છે કે: જગતમાં પ્રકાશ આવ્યા છતાં પણ લોકોએ પ્રકાશ કરતા અંધકારને ચાહ્યો, કેમકે તેઓનાં કામ ભૂંડા હતાં.
તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને તે કેવળ આપણા જ નહિ પરંતુ સમગ્ર જગતનાં પાપનું.
જુઓ, પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યોઁ છે કે આપણે તેમના સંતાનો કહેવાઈએ! અને ખરેખર આપણે તે છીએ! તેથી જગત આપણને ઓળખતું નથી કારણ કે તેઓ તેમને ઓળખ્યા નહિ.
જુઓ, પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યોઁ છે કે આપણે તેમના સંતાનો કહેવાઈએ! અને ખરેખર આપણે તે છીએ! તેથી જગત આપણને ઓળખતું નથી કારણ કે તેઓ તેમને ઓળખ્યા નહિ.
Vencer o mundo
Jesus venceu o mundo e nos dá sua paz e vitória. A fé é a vitória que vence o mundo — e aquele que nasceu de Deus o vence.
"મે તમને આ સઘળું કહ્યું છે જેથી મારાંમાં તમને શાંતિ મળે, આ જગતમાં તમને સંકટ છે. પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે."
"મે તમને આ સઘળું કહ્યું છે જેથી મારાંમાં તમને શાંતિ મળે, આ જગતમાં તમને સંકટ છે. પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે."
કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.
કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.
કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.
તમે, વહાલાં બાળકો, તમે ઈશ્વરનાં છો અને તમે તેઓને જીત્યા છે; કેમકે જગતમાં જે છે તે તમારામાં જે છે તેનાથી વિશેષ છે.
No mundo sem ser do mundo
Jesus orou: não peço que os tires do mundo, mas que os guardes do mal. Somos enviados ao mundo como embaixadores do Reino.
મેં તેઓને તમારું વચન આપ્યું છે. અને જગતે તેઓને ધિક્કાયાઁ છે, કેમકે જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.
તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું પ્રાથઁના કરતો નથી પણ તમે તેમને દુષ્ટથી બચાવે.
તમે તેઓને જગતમાંથી લઈ લો એમ હું પ્રાથઁના કરતો નથી પણ તમે તેમને દુષ્ટથી બચાવે. જેમ હું આ જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી. તમારાંં વચનો સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કરો. જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યાં છે.
"હે ન્યાયી પિતા, જગત તમને ઓળખતું નથી, પણ હું તમને ઓળખું છું અને તેઓ જાણે છે કે તમે મને મોકલ્યો છે. મે તેઓને તમને ઓળખાવ્યાં છે, અને હું તમને ઓળખાવતો રહીશ, જેથી જે પ્રેમ તમને મારા પર છે તે તેઓમાં રહે અને હું પોતે તેઓમાં રહું."
હવે આ જગત પર ન્યાયનો સમય આવી ચૂકયો છે. હવે આ જગતના રાજાને કાઢી નાંખવામાં આવશે.
હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હ્રદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો.
"જો જગત તમને ધિક્કારે, તો તમે યાદ રાખો કે તેણે પહેલાં મને ઘિક્કાર્યો છે. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પણ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તેથી જગત તમારો ધિક્કાર કરે છે.
Sal e luz
Vós sois o sal da terra e a luz do mundo. O cristão transforma o ambiente onde está, sem se conformar com os padrões mundanos.
"તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું પોતાની ખારાશ ગુમાવે તો તે ફરી કેવી રીતે ખારું કરાશે? બહાર ફેંકી દેવા સિવાય અને પગ તળે કચડાવા સિવાય. તે કોઈ પણ પ્રકારે સારું નથી.
"તમે જગતનો પ્રકાશ છો. પર્વત પર બાંધેલું નગર છૂપું રહી શક્તું નથી.
અને રાજ્યનાં આ સુસમાચાર સાક્ષી તરીકે આખા જગતમાં સર્વ પ્રજાઓને પ્રગટ કરવામાં આવશે, અને પછી અંત આવશે.
કોઇ આખું જગત મેળવે તો એ શા કામનું? છતાં પોતાના આત્માની હાનિ પામે? અથવા કોઇ પોતાના આત્માને બદલે શું આપશે?
કોઇ આખું જગત મેળવે તો એ શા કામનું? છતાં પોતાના આત્માની હાનિ પામે? અથવા કોઇ પોતાના આત્માને બદલે શું આપશે?
જેનાથી લોકોને ઠોકર વાગે છે તેને લીધે જગતને અફસોસ! એ બાબતો આવવી જ જોઈએ, પણ જે માણસથી તે આવે છે તેને અફસોસ છે!
ઈસુએ તેઓને કહ્યું કે, "તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો.
ઈસુએ તેઓને કહ્યું કે, "તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો.
કોઈ આખું જગત મેળવે અને પોતાનો આત્મા ગુમાવે તો તેથી તેને શો લાભ?
Não se conformar
Não vos conformeis com este mundo. A religião pura é guardar-se da corrupção do mundo e viver segundo o Espírito de Deus.
આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.
આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.
કારણ કે જગતની ઉત્પતિ થઇ ત્યારથી ઈશ્વરના અદ્રશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ સ્પષ્ટ રીતે દેખાય છે અને જે કાંઈ સૃજયું છે, તેથી લોકો કાંઈ જ બહાનું કાઢી શકશે નહિ.
કારણ કે જગતની ઉત્પતિ થઇ ત્યારથી ઈશ્વરના અદ્રશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ સ્પષ્ટ રીતે દેખાય છે અને જે કાંઈ સૃજયું છે, તેથી લોકો કાંઈ જ બહાનું કાઢી શકશે નહિ.
હવે આપણે જાણીયે છીએ કે નિયમશાસ્ત્ર જે કંઇ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઇશ્વરને જવાબદાર ઠરે.
ઈશ્વરપિતાની દ્રષ્ટિમાં શુધ્ધ અને સાચી ધામિઁકતા એ છે કે અનાથોની અને વિધવાઓની તેઓનાં દુઃખને સમયે મુલાકાત લેવી અને જગતની દુષ્ટતાથી પોતાને નિષ્કલંક રાખે.
ઈશ્વરપિતાની દ્રષ્ટિમાં શુધ્ધ અને સાચી ધામિઁકતા એ છે કે અનાથોની અને વિધવાઓની તેઓનાં દુઃખને સમયે મુલાકાત લેવી અને જગતની દુષ્ટતાથી પોતાને નિષ્કલંક રાખે.
કારણ કે ઈશ્વરની કૃપા સર્વ લોકોનું તારણ કરે છે તે પ્રગટ થઇ છે. તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધમઁ તથા વિષય વાસનાથી દૂર જઈને હાલનાં જમાનામાં સંયમી, ન્યાયી અને ભકિતભાવ રાખીને વતઁવું;
A batalha espiritual
A nossa luta não é contra carne e sangue. Os poderes do mundo são reais, mas o que está em nós é maior que o que está no mundo.
કેમકે આપણી લડાઈ લોહી અને માંસની સાથે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે.
સાવધ રહો, કે કોઈ તમને ખોટા અને છેતરપિંડી ભયાઁ ફિલસુફીઓ દ્રારા ન ફસાવે, જે મસીહ પર નહિ, પણ મનુષ્યના સંપ્રદાય પ્રમાણે અને આ જગતના મૂળભૂત આત્મિક પરિબળો પર આધારીત છે.
કેમકે અમે દુનિયામાં રહીએ છીએ, છતાં દુનિયાની જેમ અમે લડાઈ કરતા નથી.
આપણે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છે. જેથી આપણે સમજી શકીએ કે ઈશ્વરે આપણને વિના મૂલ્યે શું આપ્યું છે.
તો જ્ઞાની કયાં છે? નિયમશાસ્ત્રના પંડિતો કયાં છે? આ જમાનાના તત્વજ્ઞાની કયાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મુખઁ બનાવ્યું નથી? કેમકે ઈશ્વરના જ્ઞાન પ્રમાણે જગતે પોતાના જ્ઞાનથી તેમને ઓળખ્યા નહિ, તેથી જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તેની મૂખઁતા દ્રારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઇશ્વરને પસંદ પડયું.
પણ જ્ઞાનીઓને શરમાવવા માટે ઈશ્વરે જગતના મૂખોઁને પસંદ કયાઁ, શક્તિમાનોને શરમાવા માટે જગતના નબળાઓને પસંદ કયાઁ.
ઈશ્વરે આ જગતમાં નમ્ર અને તુચ્છ ગણેલી વસ્તુઓ, અને જે નથી તેને પસંદ કરી, જેથી જે છે તેને નષ્ટ કરી શકાય. એટલા માટે કે તેમની આગળ કોઇ ગર્વ ન કરે.
તમે પોતાને ન છેતરો, જો તમારાંમાંનો કોઇ એવું માને છે કે તમે આ યુગના ધોરણ પ્રમાણે જ્ઞાની છો, તો તેણે "મૂર્ખ" થવું, જેથી તે જ્ઞાની બની શકે.
કારણ કે આપણે આ દુનિયામાં કાંઈ જ લાવ્યાં નથી, અને આપણે તેમાંથી કાંઈ પણ લઈ જઈ શકતા પણ નથી. પણ જો આપણી પાસે ખોરાક તથા વસ્ત્રો હોય તો તેમાં આપણે સંતોષ માનવો જોઈએ.
કારણ કે આપણે આ દુનિયામાં કાંઈ જ લાવ્યાં નથી, અને આપણે તેમાંથી કાંઈ પણ લઈ જઈ શકતા પણ નથી. પણ જો આપણી પાસે ખોરાક તથા વસ્ત્રો હોય તો તેમાં આપણે સંતોષ માનવો જોઈએ.
Pertencemos a Deus
Do Senhor é a terra e tudo o que nela existe. Vivemos neste mundo como peregrinos, desejando a pátria celestial.
સાચો પ્રકાશ જે દરેકને પ્રકાશ આપે છે તે જગતમાં આવી રહયો હતો. તે જગતમાં હતા અને તેમના દ્રારા જગત ઉત્પન્ન થયું હોવા છતાં જગતે તેમને ઓળખ્યા નહિ.
તે જગતમાં હતા અને તેમના દ્રારા જગત ઉત્પન્ન થયું હોવા છતાં જગતે તેમને ઓળખ્યા નહિ.
જયારે ઈસુએ લોકો સાથે ફરી વાત કરી, ત્યારે તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઇ મારી પાછળ ચાલે છે, તે કદિ અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનું અજવાળું પામશે."
મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.
પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ. જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે. પાપ વિશે, કેમકે લોકો મારાંમાં વિશ્વાસ કરતાં નથી; ન્યાયીપણા વિશે; કેમકે હું પિતા પાસે જઈ રહ્યો છું અને હવે પછી તમે મને જોશો નહિ; ન્યાયચુકાદા વિશે; કેમકે આ જગતના અધિકારીઓ દોષિત ઠયાઁ છે.
તેનાંથી તેમણે આપણને મૂલ્યવાન અને મહાન વચનો આપ્યા છે, જેથી તેમના દ્રારા તમે જગતમાંની જે દુવાઁસનાને કારણે થતાં ભ્રષ્ટાચારથી છુટકારો મેળવીને ઇશ્વરી સ્વભાવના તમે ભાગીદાર થાઓ કે આપણી ચારે તરફ રહેલાં લાલસા અને દુરાચારથી છોડાવીને તેમણે ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનાવવાનું વચન આપેલું છે.
તે ઉપરાંત, તમારે એ સમજવું જોઈએ કે છેલ્લા દિવસોમાં ઠઠ્ઠા કરનારાઓ આવશે, જેઓ પોતાની દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ચાલશે. તેઓ કહેશે, "તેમના ‘આગમનના’ વચનનું શું થયું? આપણા પૂવઁજો મૃત્યું પામ્યા ત્યારથી સૃષ્ટિના આરંભથી જે હતું તે બધું આજે પણ તેવું ને તેવું જ છે." પણ તેઓ જાણીબુઝીને આ વીસરી જાય છે કે ઘણાં સમય પહેલાં ઈશ્વરના શબ્દથી આકાશ અસ્તિત્વમાં આવ્યું અને પૃથ્વી પાણીમાંથી તથા પાણી વડે પૃથ્વીની રચના કરી હતી. આ પાણીથી તે સમયનું જગત પણ જળપ્રલયમાં ડૂબીને નાશ પામ્યું. એ જ શબ્દ દ્રારા હાલનાં આકાશ અને પૃથ્વી ન્યાયના દિવસ અને અધર્મીઓના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે રાખેલાં છે.
ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આવેલું દુઃખ શોક નહિ, પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે, પણ સાંસારિક દુઃખ મૃત્યુ લાવે છે.
મારા ભાઈઓ અને બહેનો, જો જગત તમારો તિરસ્કાર કરે તો નવાઈ પામતાં નહિ.
આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આખું જગત દુષ્ટની સત્તા હેઠળ છે.
આકાશ અને પૃથ્વી જતાં રહેશે પણ મારાંં વચનો કયારેય જતા રહેશે નહિ.
ઈસુ મસીહ ગઈ કાલે, આજે અને સર્વકાળ એવા અને એવા જ છે.
આ સાંભળીને ઈસુએ યાઈરસને કહ્યું, "ગભરાઈશ નહિ! કેવળ વિશ્વાસ રાખ, અને તે સાજી થશે."
કેમકે એક માણસના પાપને કારણે મરણે રાજ કર્યું. પરંતુ જે કોઈ ઈશ્વરની કૃપા અને ન્યાયપણાનું દાન પુષ્કળ મેળવે છે તેઓ એક માણસ એટલે ઈસુ મસીહથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂવઁક છે.