Nova aliança
A Nova Aliança é o pacto de graça que Deus estabeleceu através de Jesus Cristo. Diferente da antiga, ela é escrita no coração, mediada pelo sangue de Cristo e acessível a todos.
A profecia da Nova Aliança
Jeremias profetizou uma aliança nova em que Deus escreveria sua lei no coração do povo. Essa promessa se cumpriu em Cristo.
પણ હકિકતમાં ઈસુને મળેલી સેવા તેમના કરતા એટલી જ વિશેષ છે, જેટલી તે જે કરારનો મઘ્યસ્થ છે. તે જુના કરાર કરતા વિશેષ છે, કારણ કે નવો કરાર વઘુ સારા વચનો પર સ્થાપીત થયેલો છે.
કેમકે જો પહેલાં કરારમાં કંઈ દોષ ન હોત, તો નવા કરારની આવશ્યકતા ઊભી થઈ ન હોત.
તો, નવો કરાર, એવું કહીને તેણે પહેલાં કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જજઁર થતું જાય છે, તે નાશ પામવાની તૈયારીમાં છે.
આ સમને કારણે, ઈસુ વધુ સારાં કરારના જામીન થયા.
Selada com sangue
Jesus instituiu a Nova Aliança na Última Ceia: 'Este cálice é a nova aliança no meu sangue.' Seu sacrifício é definitivo e perfeito.
તે જ રીતે જમી રહ્યા પછી તેમણે પ્યાલો લઇને કહ્યું, "આ પ્યાલો, મારા રકતમાંનો નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવેલું છે.
પછી તેમણે પ્યાલો લઈને, અને આભાર માનીને તેઓને આપીને કહ્યું કે, "તમે બધાં આમાંથી પીઓ, આ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે.
તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.
એ જ કારણથી પહેલાં કરારના સમયમાં થયેલા પાપોની મુક્તિ મેળવવા માટે ખંડણી તરીકે મૃત્યું પામ્યા અને જેને બોલાવાયેલા છે તેઓને વચન પ્રમાણે અનંતકાલિક વારસો પામે, તે માટે મસીહ નવા કરારના મધ્યસ્થ બન્યા.
વસિયત નામાંના કિસ્સામાં, તે કરનારનું મરણ પુરવાર કરવું જરૂરી છે. કેમકે વસિયતનામું કરનાર વ્યકિત મરણ પામે પછી જ તેનો અમલ થઈ શકે છે. જયાં સુધી તે વ્યકિત જીવે છે ત્યાં સુધી તેનો અમલ થતો નથી. એ જ કારણથી પહેલો કરાર પણ રક્ત વિના અમલમાં આવ્યો ન હતો. જયારે મોશેએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સવઁ લોકોને કહી સંભળાવ્યા પછી તેણે વાછરડાંનું લોહી, પાણી અને કિરમજી ઊન તેણે ઝૂફાની ડાળી સાથે લીધું અને તેણે ઓળિયા પર તથા લોકો પર છાંટયું. તેમણે કહ્યું, "આ કરારનું રક્ત છે, જેની આજ્ઞા પાળવાનું ઈશ્વરે કહ્યું છે."
મસીહનું કાયમ માટે એક જ વાર બલિદાન
નિયમશાસ્ત્ર તો આવનાર સારી બાબતોનો ફક્ત પડછાયો છે, વાસ્તવિકતાનો નહિ, માટે વષોઁવષઁ થતા એક જ બલિદાનોથી, આરાધના માટે ત્યાં આવનારા લોકોને તે સંપૂણઁ કરવાને કદી સમથઁ ન હતું. જો, એમ હોત, તો તેઓનું અપઁણ કરવાનું શું બંધ ન થયું હોત? કેમકે આરાધના કરનારાઓ એક જ વાર શુધ્ધ થયા હોત, અને પાપને કારણે તેમને દોષ ન લાગત. પરંતુ એ બલિદાનો દર વરસે પાપોની યાદ તાજી કરાવે છે. કારણ કે બળદો અને બકરાનું લોહી પાપ દૂર કરવાને સમર્થ નથી.
Reconciliação e vida nova
Pela Nova Aliança somos reconciliados com Deus, trazidos para perto pelo sangue de Cristo e feitos embaixadores da reconciliação.
તેથી, જો કોઇ મસીહમાં છે, તો તે નવી ઉત્પતિ છે; જૂનું સઘળું જતું રહ્યું છે. આ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે મસીહ દ્રારા આપણું સમાધાન કરાવ્યું અને સમાધાન કરવાની સેવા અમને સોંપી. ઈશ્વર મસીહમાં પોતાની સાથે દુનિયા સાથે પોતાનું સમાધાન કરાવીને લોકોના પાપો તેમનાં લેખે ગણતાં નથી. અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપ્યો છે. એ માટે અમે મસીહનાં એલચી છીએ. જાણે કે ઈશ્વર અમારા દ્રારા વિનંતી કરતાં હોય. અમે મસીહ તરફથી તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વરની સાથે સમાધાન કરો. આપણે તેનામાં ઇશ્વરનાં ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેમણે આપણે માટે પાપરૂપ કયાઁ.
મસીહ દ્રારા આપણને ઈશ્વર પર આવો વિશ્વાસ છે. કોઈ પણ કાર્ય અમે અમારી જાતે કરવા શકિતમાન નથી. અમને જે સફળતા મળે છે તે ઈશ્વર તરફથી જ મળે છે, તેમણે આપણને નવા કરારના સેવકો તરીકે યોગ્ય બનાવ્યાં છે, અક્ષરના નહિ પણ આત્માના; કારણ કે અક્ષર મારી નાંખે છે પણ આત્મા જીવન આપે છે.
યહૂદી અને વિદેશી લોકોનું મસીહ દ્રારા સમાધાન
એ માટે, યાદ રાખો કે તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, ને દેહ સંબંધી હાથે કરેલી "સુન્નતવાળા" તમને "બેસુન્નતી" કહેતા હતાં; યાદ રાખો કે તમે મસીહ વિનાનાં, ઇઝરાયેલના પ્રજાપણાંના હક વિનાના, તથા આપેલા વચનનાં કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઈશ્વર વગરનાં એવા હતા. પણ હવે તમે મસીહ ઈસુમાં જેઓ દૂર હતાં, મસીહના રક્ત દ્રારા તમે નજીક આવ્યા છો.
આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે.