Páscoa
A Páscoa é a celebração suprema da redenção. Do cordeiro pascal no Egito ao Cordeiro de Deus que tira o pecado do mundo, ela aponta para o sacrifício e a vitória de Cristo.
A caminhada para a cruz
Jesus entrou em Jerusalém como Rei humilde, e a multidão o aclamou. Ele sabia do sofrimento que viria, mas caminhou em obediência até o fim.
ટોળું કે જે તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા.
"હોસાન્ના! દાવિદના દીકરાને!"
"પ્રભુને નામે જે આવે છે, તે ધન્ય છે."
"ઉચ્ચ સ્વગઁમાં! હોસાન્ના!"
"આપણે યરુશાલેમ જઈએ છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મૃત્યુદંડ ફરમાવશે. પછી તેઓ તેની મશ્કરી કરવાને, કોરડા મારાવવાને અને વધસ્તંભ પર જડવાને વિદેશીઓનાં હાથમાં સોંપી દેશે. ત્રીજા દિવસે તે સજીવન થશે."
A paixão de Cristo
Jesus foi zombado, açoitado e crucificado. Ele orou no Getsêmani e entregou sua vida voluntariamente, dizendo: 'Está consumado!'
તેઓએ તેમના કપડાં ઉતારી લઈને તેમને કિરમજી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. અને પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથે મૂકયો, તેમના જમણા હાથમાં સોટી આપી. અને તેમની આગળ ઘૂંટણે પડીને મશ્કરી કરતાં કહ્યું, "હે યહૂદીઓનાં રાજા સલામ!"
તેઓએ તેના માંથાની ઉપર લખેલું તોહમતનામું મૂકયું:
"આ ઈસુ છે યહૂદીઓનો રાજા."
તેમણે કહ્યું, "અબ્બા! પિતાજી! તમને સર્વ શકય છે, આ પ્યાલો મારાંથી દૂર કરો, તોપણ મારી નહિ, પણ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ."
ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, "હે પિતા! મારો આત્મા હું તમારાં હાથમાં સોંપું છું." જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમણે છેલ્લો શ્વાસ લિધો.
જયારે તેમણે પીણું પીધું, પછી ઈસુએ કહ્યું, "સંપૂર્ણ થયું." તેની સાથે, તેમણે પોતાનું માથું નમાવીને આત્મા છોડયો.
A ressurreição gloriosa
Ele não está aqui — ressuscitou! O túmulo vazio é a prova de que a morte foi derrotada e Cristo vive para sempre.
દૂતે સ્ત્રીઓને કહ્યું, "ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ.
તેણે કહ્યું, "અચરત ન થાવ, ક્રૂસે જડાયેલાં નાઝરેથના ઈસુને તમે શોધો છો; તે સજીવન થયા છે; તે અહીં નથી, તે જગા જુઓ, જયાં તેમને મૂક્યાં હતા
તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. જયારે તેઓ ગાલીલમાં તમારી સાથે હતા ત્યારે તેમણે તમને કહ્યું હતું તે યાદ કરો: ‘માણસનો દીકરો પાપીઓના હાથમાં સોંપાશે, ક્રૂસે જડાવાય ને ત્રીજે દિવસે સજીવન થાય.’ "
છેલ્લે બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો, તેણે જોયું, અને વિશ્વાસ કયોઁ. તેઓ હજી પણ શાસ્ત્રમાંથી સમજી ન શક્યા કે, ઈસુએ મૃત્યુમાંથી સજીવન થવાનું હતું.