Santa ceia
A Santa Ceia é uma das ordenanças mais sagradas da igreja cristã. Instituída por Jesus na última noite antes da crucificação, ela celebra seu sacrifício e proclama sua morte até que Ele volte.
A instituição por Jesus
Na noite em que foi traído, Jesus tomou o pão e o cálice, deu graças e os compartilhou com os discípulos, dizendo: 'Fazei isto em memória de mim.'
જયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, "લો અને ખાઓ, આ મારું શરીર છે."
પછી તેમણે પ્યાલો લઈને, અને આભાર માનીને તેઓને આપીને કહ્યું કે, "તમે બધાં આમાંથી પીઓ, આ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે.
જયારે તેઓ ભોજન કરતા હતા, ઈસુએ રોટલી લીધી. અને આભાર માનીને, તેમણે તે તોડીને પોતાના શિષ્યોને આપી અને કહ્યું કે, "લો અને ખાઓ, આ મારું શરીર છે."
પછી તેમણે પ્યાલો લીધો અને આભાર માની તેમણે તેઓને આપ્યો, ને બધાએ તેમાંથી પીધું.
તેમણે તેઓને કહ્યું, "કરારનું આ મારું રકત છે, જે તે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવ્યું છે. હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજ્યમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું ફરી તે પીનાર નથી."
અને તેમણે રોટલી લીધી, અને આભાર માનીને તે ભાંગી અને તેઓને આપીને કહ્યું, "આ મારું શરીર છે, જે તમારાં માટે આપવામાં આવેલું છે. મારી યાદગીરીમાં આ કરો."
તે જ રીતે જમી રહ્યા પછી તેમણે પ્યાલો લઇને કહ્યું, "આ પ્યાલો, મારા રકતમાંનો નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવેલું છે.
O significado espiritual
A Ceia é participação no corpo e no sangue de Cristo. Jesus ensinou que quem come de sua carne e bebe de seu sangue tem a vida eterna.
હું જીવંત રોટલી છું કે જે આકાશમાંથી નીચે આવે છે. જે કોઈ આ રોટલી ખાય છે તે સદાકાળ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું જગતના જીવનને માટે આપીશ."
ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે, અને લોહી પીએ છે તેને અનંતજીવન છે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. કેમકે મારું માંસ તે ખરેખરુ ખોરાક છે અને મારું લોહી તે ખરેખરુ પીવાનું છે. જે કોઈ મારું માંસ ખાય છે અને લોહી પીએ છે, તે મારાંમાં રહે છે અને હું તેનામાં. જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તે જ રીતે જે મને ખાય છે, તે મારે આશરે જીવશે. આ રોટલી આકાશમાંથી નીચે આવી. તમારા પુવઁજો માન્ના ખાયને મરી ગયા, પણ જે કોઇ આ રોટલી ખવડાવશે તે સદાકાળ જીવશે."
અને જ્યારે તેમણે આભાર માન્યો. ત્યારે તેમણે ભાંગીને કહ્યું, "આ મારું શરીર છે જે તમારે માટે છે. મારી યાદગીરીને માટે આ કરો." એ જ રીતે, ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, "આ પ્યાલો મારા રક્તમાનો નવો કરાર છે. જેટલી વાર તમે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો." કારણ કે જયારે તમે આ રોટલી ખાઓ છો ત્યારે અને આ પ્યાલામાંથી પીઓ છો ત્યારે તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.
તેથી જો કોઈ અયોગ્ય રીતે રોટલી ખાય અને આ પ્યાલામાંથી પીએ તો તે પ્રભુના શરીર અને લોહીની વિરુધ્ધ પાપ કરે છે. માટે આ રોટલી ખાતાં પહેલાં અને આ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે પોતાની પરીક્ષા કરવી.
કારણ કે જયારે તમે આ રોટલી ખાઓ છો ત્યારે અને આ પ્યાલામાંથી પીઓ છો ત્યારે તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.
A prática da Igreja
Desde os primeiros cristãos, a Ceia do Senhor é parte fundamental da vida comunitária da Igreja, celebrada com reverência e exame de consciência.
તેઓ પ્રેષિતોના શિક્ષણમાં, સંગતમાં, અને પ્રભુભોજનમાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યાં.
અઠવાડિયાને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને માટે એકઠા થયા. પાઉલે ઉપદેશ આપ્યો. બીજે દિવસે તે ત્યાંથી જવાનો હતો, તેથી તેણે મધરાત સુધી ઉપદેશ ચાલુ રાખ્યો.
જયારે તેઓ તેમની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી આભાર માન્યો, તે ભાંગી અને તેઓને આપી.
તેથી જો કોઈ અયોગ્ય રીતે રોટલી ખાય અને આ પ્યાલામાંથી પીએ તો તે પ્રભુના શરીર અને લોહીની વિરુધ્ધ પાપ કરે છે. માટે આ રોટલી ખાતાં પહેલાં અને આ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે પોતાની પરીક્ષા કરવી. જો કોઈ મસીહના શરીરનો મર્મ સમજ્યાં વગર રોટલી ખાય છે અને પ્યાલામાંથી પીએ છે તો તે ખાઘાથી તથા પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવે છે.