2આ જે કૃપા, જેમાં આપણે હાલમાં ઊભા છીએ તેમના દ્ગારા વિશ્વાસથી આપણે પ્રવેશ પામેલા છીએ અને આપણે ઈશ્વરના મહિમાની આશામાં ગવઁ કરીએ છીએ.
4ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે.
5ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.