4ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે.
5ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.
5 resultados encontrados
4ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે.
5ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.
6આપણને દરેકને આપેલી કૃપા પ્રમાણે આપણને જુદાં જુદાં દાન મળ્યા છે. જો તમને પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો તમારાં વિશ્વાસનાં પ્રમાણમાં પ્રબોધ કરવો;
12આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાથઁનામાં વિશ્વાસુ રહો;
15આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. શોક કરનારાઓની સાથે શોક કરો.
6પ્રેમ દુષ્ટતામાં આનંદ માનતો નથી, પરંતુ સત્યમાં હર્ષ પામે છે.
7તે હંમેશા સાચવે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે, હંમેશા સહન કરે છે.
13હવે વિશ્વાસ, આશા અને પ્રેમ એ ત્રણે સદાકાળ ટકી રહે છે: પરંતુ એ સર્વમાં પ્રેમ શ્રેષ્ઠ છે.
11વળી અમારી અંતઃકરણની ઇચ્છા છે કે તમારાંમાંનો દરેક તમારી આશા પૂર્ણ થાય માટે, એવો જ ઉત્સાહ અંત સુધી રાખે.
15અને અબ્રાહમે ધીરજથી રાહ જોયા પછી તેને આપેલા વચનનું ફળ મળ્યું.
19આ આશા આપણા આત્માને માટે લંગર સમાન છે. જે મજબૂત અને સુરક્ષિત છે. તે પડદા પાછળના આંતરિક સ્થાનમાં પ્રવેશ કરે છે.
19કેમકે સૃષ્ટિ ઈશ્વરનાં બાળકોનાં પ્રગટ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે.
24કેમકે તે જ આશાએ આપણે તારણ પામ્યાં છીએ. પણ જે આશા દેખાય છે તે કંઇ આશા નથી જે પહેલેથીજ છે તેની કોણ આશા રાખે?
25પણ આપણે એવી આશા રાખીએ છીએ કે જે આપણી પાસે હજી સુધી નથી, ત્યારે ધીરજથી આપણે તેની રાહ જોઈએ છીએ.