Deus nos chamou
Deus nos chamou antes da fundação do mundo. Ele nos conhece pelo nome, nos predestinou para sermos conforme a imagem de Cristo e nos capacita para o chamado.
Chamados por Deus
Os que Deus predestinou, também os chamou. O Seu chamado é irrevogável — fundamentado no propósito eterno e na graça abundante.
અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે. કેમકે જેમને ઈશ્વર અગાઉથી જાણતા હતા તેઓને તેમણે પોતાના દીકરાની પ્રતિમા પ્રમાણે થવાનું અગાઉથી નક્કી કયુઁ હતું, જેથી તે ઘણાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમજનિત થાય. ઈશ્વરે આપણને પસંદ કર્યા અને તેમની પાસે બોલાવ્યા. જયારે આપણે તેમની પાસે આવ્યા ત્યારે; તેમણે આપણને દોષમુકત જાહેર કર્યા, મસીહની સર્વ ભલાઈથી ભરપૂર કર્યા; પોતાની સાથે સીધા સંબંધમાં સ્થાપિત કર્યા અને આપણને તેમના મહિમાના ભાગીદાર બનાવવાનું વચન આપ્યું.
હું પ્રાથઁના કરું છું કે તમારાંં હૃદયોની આંખો પ્રકાશીત થાય, જેથી તમે જાણી શકો કે તેમણે તમને કંઈ આશા માટે બોલાવ્યા છે, એટલે કે તેમના પવિત્ર લોકોમાં તેમના મહિમાવાન વારસાની સંપતી જાણી શકીએ, અને આપણા વિશ્વાસીઓ માટે તેમની અજોડ મહાન શક્તિએ બધા શાસન શક્તિ જેવી જ છે
માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે બંદિવાન છું તેના લીધે શરમાઈશ નહિ. પણ સુસમાચારને લીધે ઇશ્વરના સામથ્યઁ પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ. તેમણે આપણને બચાવ્યાં અને પવિત્ર જીવન માટે આપણને બોલાવ્યા, આપણી કોઇ કરણીઓને કારણે નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે અને કૃપાને કારણે એ કૃપા મસીહ ઈસુમાં અનાદિકાળથી આપવામાં આવી હતી, પણ હવે આપણા તારનાર મસીહ ઈસુના પ્રગટ થવાથી તે હમણાં પ્રગટ કરવામાં આવી છે. તેમણે મરણનો નાશ કયોઁ અને સુસમાચાર દ્રારા જીવન અને અમરપણું પ્રગટ કયુઁ.
અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે.
A resposta ao chamado
Ninguém pode vir a mim se o Pai não o atrair. Deus escolheu os fracos para confundir os fortes — e nos chamou para a luz.
જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વીના કોઈ મારી પાસે આવી શકે નહિ અને છેલ્લે દિવસે હું તેને સજીવન કરીશ.
ભાઈઓ અને બહેનો, જયારે તમને બોલાવવામાં આવ્યા ત્યારે તમે કેવાં હતા તે વિશે વિચારો. તમારામાંના ઘણાં માનવીય ધોરણ પ્રમાણે જ્ઞાનીઓ ન હતા; ઘણા પ્રભાવશાળી ન હતા; ઘણા માનવંતા ન હતા. પણ જ્ઞાનીઓને શરમાવવા માટે ઈશ્વરે જગતના મૂખોઁને પસંદ કયાઁ, શક્તિમાનોને શરમાવા માટે જગતના નબળાઓને પસંદ કયાઁ.
મારા પ્રિય ભાઈઓને બહેનો સાંભળો: વિશ્વાસમાં ધનવાન થવા સારું, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવાં સારું, ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કયાઁ?
કારણ કે તેમણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવીને તેમના પ્રિય પુત્રનાં રાજ્યમાં લાવ્યાં છે. તેમનામાં આપણને ઉધ્ધાર, એટલે પાપોની માફી છે.
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે; આ વચન તમારાંં માટે અને તમારાં સંતાનોને માટે તથા જેઓ દૂર છે તેઓને માટે છે, જેમને આપણા ઈશ્વર પ્રભુ બોલાવશે તે બધા માટે છે."
Confirmando o chamado
Procurai tornar cada vez mais firme a vossa vocação. Deus começou a boa obra e a completará até o dia de Cristo.
તેથી મારા ભાઈઓ અને બહેનો, તમને મળેલાં તેળા તથા પસંદગી નક્કી કરવા સારું પુરો પ્રયાસ કરો. કેમકે જો તમે આ બાબતો કરશો તો તમે કયારેય ઠોકર ખાશો નહિ, અને આપણા પ્રભુ તથા તારનાર ઈસુ મસીહના સાર્વકાલિક રાજ્યમાં તમારું ભવ્ય સ્વાગત થશે.
મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.
"કેમકે આમંત્રિતો ઘણાં છે, પણ પસંદ કરાયેલા થોડા છે."