Fim do mundo
A Bíblia fala sobre o fim do mundo como evento certo e definitivo. Céus e terra passarão, mas as palavras de Jesus jamais passarão. A questão não é se, mas quando.
Os céus passarão
Os céus e a terra passarão, mas as palavras de Jesus permanecerão para sempre. O mundo presente é temporário.
આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારાંં વચનો કયારેય જતાં રહેશે નહિ.
"એ દિવસોની વિપત્તિ પછી તરત જ
" ‘સૂરજ અંધકારમય થઈ જશે,
અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;
તારાઓ આકાશમાંથી ખરશે.
આકાશી મંડળો હલાવાશે.’
"પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશમાં દૂતો પણ નહિ કે દીકરો પણ નહિ; પણ કેવળ પિતા જ.
"પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશના દૂતો નહિ કે પુત્ર નહિ, પણ કેવળ પિતા જ."
O dia do Senhor
O dia do Senhor virá como ladrão. Os céus passarão com grande estrondo, e os elementos se dissolverão no fogo.
પણ પ્રભુનો દિવસ ચોરની માફક આવશે. ત્યારે ગર્જનાસહિત આકાશો અદ્રશ્ય થઈ જશે; ને તત્વો અગ્નિથી નાશ પામશે, અને પૃથ્વી તથા તેમાં જે કાંઈ છે તે સર્વ બાળી નાખવામાં આવશે.
એ જ શબ્દ દ્રારા હાલનાં આકાશ અને પૃથ્વી ન્યાયના દિવસ અને અધર્મીઓના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે રાખેલાં છે.
આ રીતે બધું જ નાશ પામશે, તો તમારે કેવાં લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ. પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ અને તેમના આવવાનું જલદી થાય એવા પ્રયત્ન કરો. તે દિવસે આકાશોને બાળી નાંખશે અને તત્વો બળીને પીગળી જશે.
હવે ભાઈઓ અને બહેનો, સમયો તથા પ્રસંગો વિશે મારે તમને લખવાની જરૂર નથી. કારણ કે તમે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. જયારે લોકો કહેતાં હશે કે, "શાંતિ અને સલામતી!" ત્યારે અચાનક શરૂ થતી પ્રસૂતિની વેદનાની માફક તેઓના પર વિનાશ આવી પડશે. અને તેઓ બચી નહિ જશે.
પણ ભાઈઓ અને બહેનો, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારાં પર આવી પડે. કારણ કે તમે સર્વ પ્રકાશનાં અને દિવસનાં સંતાનો છો. તમે અંધકારના કે રાત્રિનાં નથી.
પણ ભાઈઓ અને બહેનો, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારાં પર આવી પડે. કારણ કે તમે સર્વ પ્રકાશનાં અને દિવસનાં સંતાનો છો. તમે અંધકારના કે રાત્રિનાં નથી. માટે આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ પણ જાગૃત અને સાવધ રહીએ. કેમકે ઊંઘનારા રાત્રે ઊંઘે છે ને દારૂડિયા રાત્રે દારૂ પીએ છે. પરંતુ આપણે તો દિવસનાં છીએ, માટે સાવધ રહો, વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. કેમકે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણું તારણ થાય એ માટે પસંદ કર્યા છે.
Destruição e renovação
O Dia do Senhor trará juízo sobre os ímpios, mas também novos céus e nova terra onde habita a justiça.
હું જોતો હતો તેવામાં તેણે છઠ્ઠી મુદ્રા ખોલી. ત્યાં એક મોટો ધરતીકંપ થયો, અને સૂર્ય નિમાળાના કામળાં જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો, જેમ ભારે પવનથી અંજીરી હાલી ઉઠે છે અને અંજીર ખરી પડે તેમ આકાશના તારા પૃથ્વી પર પડયા.
તે મોટા અજગરને બહાર ફેંકી દેવામાં આવ્યો, તે જ પુરાતન સર્પ જેને દુષ્ટ અથવા શેતાન કહેવામાં આવે છે, જે આખા જગતને ભમાવે છે, તેને તેના દૂતો સહિત પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.
"સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો જોવા મળશે. પૃથ્વી પર પ્રજાઓ સમુદ્રના ગર્જના અને ઉછાળાથી ત્રાસ પામી ગભરાઈ જશે. જગત પર જે આવી પડવાનું છે તેની બીકથી તથા ભયથી લોકો નિર્ગત થઈ જશે, કેમકે આકાશમાંના પરાક્રમ હાલી ઉઠશે.
હંમેશા જાગતાં રહો, અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ."
પછી મેં "નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં," કારણ કે પ્રથમનાં આકાશ તથા પ્રથમની પૃથ્વી જતાં રહ્યાં હતાં, અને હવે સમુદ્ર રહ્યો ન હતો. અને મેં પવિત્ર નગર, નવા યરુશાલેમને ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી નીચે આવતું જોયું, જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. રાજ્યાસન પરથી મેં એક મોટો પોકાર સાંભળ્યો, "જુઓ, ઈશ્વરનું નિવાસસ્થાન હવે લોકોની મધ્યે છે. તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહેશે અને તેમનો ઈશ્વર થશે. તે તેઓની આંખોનાં દરેક આંસુ લૂંછી નાંખશે. હવે પછી મરણ, દુઃખ, વિલાપ કે વેદના થશે નહિ. કેમકે તે બધું જુનું સદાને માટે જતું રહ્યું છે."
રાજ્યાસન પર જે બિરાજમાન હતા તેમણે કહ્યું, "જુઓ, હું સઘળું નવું બનાવું છું!" પછી તેમણે મને કહ્યું, "તું આ લખી લે, કેમકે આ વચનો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે."