Honestidade
A honestidade é virtude cristã fundamental. Deus é Deus de verdade e nos chama a viver com integridade, transparência e retidão em todos os nossos relacionamentos e negócios.
Integridade diante de Deus
O Senhor abomina a balança falsa, mas o peso justo é seu prazer. A integridade dos justos os guia pelos caminhos retos.
પણ શરમભરેલી ગૃપ્ત વાતોનો ઈન્કાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત પ્રગટ કરવામાં અમે ઠગાય કરતાં નથી; પણ સત્ય પ્રગટ કયાઁથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સવઁ માણસોનાં અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.
કેમકે અમે ફકત પ્રભુની નજરમાં જ નહિ, પણ માણસોની નજરમાં પણ જે સારૂં છે તે કરવા માંગીએ છીએ.
Praticar a honestidade
Falai a verdade, pagai o que deveis, não negueis ao próximo o bem. A honestidade prática é testemunho do evangelho.
એકબીજાની સાથે જૂઠું ન બોલો; કેમકે તમારાં જૂના માણસપણાને તેની કરણીઓ સાથે ઉતારી મૂકયું છે.
દરેકને તમારા દેવાનું આપો: જેને કરનો, તેને કર; જો આવક હોય, તેને આવક; જો માન હોય, તો માન; જો સન્માન હોય, તો સન્માન.
આ કારણ માટે તમે કર પણ ભરો છો. કારણ કે અધિકારીઓ ઈશ્વરના સેવકો છે. જેઓ પોતાનો પૂરો સમય શાસન માટે આપે છે.
કોઇને ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો; બધા લોકોની નજરમાં જે સારું છે તે કરવા માટે કાળજી રાખો;
Confissão e transparência
Confessai as vossas ofensas uns aos outros. Quem confessa e deixa o pecado encontra misericórdia e restauração.
તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.
આ ઉપરાંત, મારા ભાઈઓ અને બહેનો, સમ ખાશો નહિ, સ્વર્ગના, પૃથ્વીનાં કે બીજા કશાંના નહિ. પણ તમને દોષિત ઠરાવવામાં ન આવે માટે તમારી "હા" અથવા "ના" કહેવાની જરૂર છે.
પરંતુ સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ છે; અને શાંતિપ્રિય, વિચારશીલ, આધીન, નમ્ર, સારા ફળથી ભરપૂર, નિષ્પક્ષપાત અને દંભરહિત છે.
તેથી જો આપણે તેમની સંગતમાં છીએ એવો દાવો કરીને છતાં અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વતઁતા નથી;
વહાલાં બાળકો, આપણે શબ્દોથી નહિ, જીભથી નહિ, પણ કૃત્યોમાં અને સત્યમાં પ્રેમ કરીએ.
Coração puro
Bem-aventurados os puros de coração, porque verão a Deus. A honestidade começa no interior e se manifesta nas ações.
જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓ ઈશ્વરને જોશે.
ઈશ્વરની આગળ માન્ય થયેલા જેને શરમાવવાની કંઇ જરૂર ન હોય તેવી રીતે કામ કરનાર અને સત્યતા વચન સ્પષ્ટતાથી સમજાવનાર સેવક તરીકે પોતાને રજૂ કરવાને પ્રયત્ન કર.
"કોઈ દીવો સળગાવીને તેને માટીનાં વાસણ કે પથારી નીચે નથી મૂકતો તેને બદલે તેઓ તેને સ્ટેન્ડ પર મુકે છે, જેથી જેઓ અંદર આવે તેઓ પ્રકાશને જોઈ શકે.