Materialismo
O materialismo é uma armadilha espiritual. A Bíblia alerta que o amor ao dinheiro é raiz de todos os males e nos chama a buscar tesouros no céu, não na terra.
O perigo das riquezas
Que aproveita ao homem ganhar o mundo inteiro e perder a sua alma? O materialismo engana e afasta do que realmente importa.
કોઇ આખું જગત મેળવે તો એ શા કામનું? છતાં પોતાના આત્માની હાનિ પામે? અથવા કોઇ પોતાના આત્માને બદલે શું આપશે?
કોઈ આખું જગત મેળવે અને પોતાનો આત્મા ગુમાવે તો તેથી તેને શો લાભ?
પરંતુ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં, અને ઘણી મૂખઁ તથા નાશકારક ઇચ્છાઓમાં ફસાય જાય છે, જે લોકોને વિનાશમાં અને અધોગતિમાં ડૂબાવે છે.
કારણ કે આપણે આ દુનિયામાં કાંઈ જ લાવ્યાં નથી, અને આપણે તેમાંથી કાંઈ પણ લઈ જઈ શકતા પણ નથી. પણ જો આપણી પાસે ખોરાક તથા વસ્ત્રો હોય તો તેમાં આપણે સંતોષ માનવો જોઈએ.
કારણ કે આપણે આ દુનિયામાં કાંઈ જ લાવ્યાં નથી, અને આપણે તેમાંથી કાંઈ પણ લઈ જઈ શકતા પણ નથી. પણ જો આપણી પાસે ખોરાક તથા વસ્ત્રો હોય તો તેમાં આપણે સંતોષ માનવો જોઈએ.
Tesouros no céu
Ajuntai tesouros no céu, onde traça e ferrugem não consomem. O bom nome vale mais que muitas riquezas, e a sabedoria supera o ouro.
"પૃથ્વી પર તમારે સારું ધનદોલતનો સંગ્રહ ના કરો, જયાં ઉધઈ અને કાટ નાશ કરે છે, અને જયાં ચોરો તોડીને ચોરી જાય છે પરંતુ તમે પોતાને સારું સ્વર્ગમાં ધનદોલતનો સંગ્રહ કરો, જયાં કીડા અને કાટ નાશ કરતા નથી, અને જયાં ચોરો તોડીને ચોરી જતો નથી
કારણ કે જયાં તમારું ધન છે, ત્યાં તમારું ચિત પણ હશે.
ઈસુએ જવાબ આપ્યો, "જો તું સંપૂર્ણ થવા માંગતો હોય, તો જા, ને તારી જે સંપતી છે તે વેચી દે, અને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપતિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ."
Contentamento e generosidade
Grande ganho é a piedade com contentamento. A cobiça é idolatria, mas a generosidade traz alegria e bênção.
પણ સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.
આ જગતનાં ધનવાન લોકોને તું આજ્ઞા કર કે તેઓ અભિમાન ન કરે અને સંપતિ જે ક્ષણિક છે તે પર આધાર ન રાખે; પરંતુ આપણા સુખની તમામ જરૂરિયાતો જે હંમેશાં પુષ્કળતાથી પૂરી પાડે છે તેવાં જીવતાં ઈશ્વરમાં આશા રાખે
દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે,
"હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ"
તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે.
પછી તેમણે તેઓને કહ્યું, "સાવધાન રહો, અને ઘ્યાન રાખો કે સવઁ પ્રકારના લોભથી દુર રહો, જીવન તેની પુષ્કળ મિલ્કત માં રહેલું નથી."
O invisível acima do visível
As coisas que se veem são temporais; as que não se veem são eternas. Devemos fixar os olhos no que é permanente e verdadeiro.
તેથી અમે દ્રશ્ય સંકટોને ન ગણકારતાં અદ્રશ્ય રહેલ ભવિષ્યમાં મળનાર સ્વર્ગના આનંદની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. પણ જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે.
એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર અને મર્યાદાશીલ બની શોભતાં વસ્ત્રો ધારણ કરે, વળી વાળની આકર્ષક ગૂંથણી, સોના કે મોતીના કિંમતી ઘરેણાં, કે ભપકાદાર વસ્ત્ર નહિ, પણ ઈશ્વરની ભક્તિમાં નિમગ્ન રહેનારી ધાર્મિક સ્ત્રીઓને છાજે તેવી રીતે એટલે સારાં કાર્યથી પોતાને શણગારે.
બધા જ વિશ્વાસીઓ એક મનના તથા દિલનાં હતા. કોઈ પણ પોતાની મિલ્કતને પોતાની માનતો નહોતો, પણ તેઓને સઘળી સહિયારી હતી.