A mulher sábia
A mulher sábia constrói sua casa sobre o fundamento do temor do Senhor. Sua sabedoria abençoa a família, a comunidade e as gerações futuras.
A sabedoria que edifica
A mulher sábia edifica sua casa. O temor do Senhor é o princípio da sabedoria e a instrução que conduz à honra.
જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી.
Virtude e excelência
A mulher virtuosa é coroada de força e dignidade. Ela abre a boca com sabedoria e a instrução da bondade está na sua língua.
Exemplo e influência
A mulher sábia é exemplo de fé e bom testemunho. Suas atitudes inspiram e seu legado abençoa as gerações que virão.
એ જ રીતે, વૃધ્ધ સ્ત્રીઓને શીખવ કે તેઓ જે રીતે જીવે છે તેમાં આદરણીય રહે, નિંદા ન કરે, ઘણો દ્રાક્ષારસ ન પીવે, પણ જે સારું છે તેનું શિક્ષણ આપે. પછી તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે. તેઓ સંયમી અને શુધ્ધ મનવાળી બને, ઘરમાં કામકાજ કરનારી, તથા માયાળુ અને પતિઓને આધીન રહે. જેથી કોઈ ઇશ્વરના વચનની નિંદા ન કરે.
એ જ પ્રમાણે, સ્ત્રીઓએ માનને પાત્ર બનવું જોઈએ, નિંદાખોર નહિ, પણ સંયમી અને સવઁ બાબતોમાં વિશ્વાસુ હોવી જોઈએ.
"તે સમયે સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું હશે, જેઓ પોતાના દીવા લઈને વરને મળવા ગઈ. તેઓમાં પાંચ મૂર્ખ હતી અને પાંચ બુધ્ધિવંતી હતી. મુખીઁઓએ પોતાના દીવા લિધા પણ તેમની સાથે કોઈ તેલ લીધું નહોતું; જો કે બુધ્ધિવંતીઓએ પોતાના દીવાઓ સાથે કુપ્પીમાં તેલ લીધું. વરને આવતાં વાર લાગી, અને તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.
"મધરાતે પોકાર પડયો કે: ‘અહીંયા વરરાજા છે! તેમને મળવા બહાર આવો.’
"પછી સવઁ કુમારિકાઓ ઊઠીને પોતાના દીવાઓ તૈયાર કયાઁ. અને મુખીઁઓએ બુધ્ધિવંતીઓને કહ્યું તમારા તેલ માંથી અમને થોડું આપો અમારા દીવા હોલવાઈ જાય છે.
"ના તેમણે જવાબ આપ્યો, ‘તમને તથા અમને પૂરતું થઈ રહે એટલું નથી, માટે તમે વેચનાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો.’
"પણ જયારે તેઓ તેલ વેચાતું લેવાં ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા. જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ, અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.
"પછી બીજાઓ પણ આવ્યા ને તેઓએ કહ્યું, ‘પ્રભુ! પ્રભુ! અમારે માટે બારણું ખોલો.’
"પણ તેણે જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું કે ‘હું તમને ઓળખતો નથી.’
"માટે જાગતાં રહો, કારણ કે તે દિવસ કે તે ઘડી તમે જાણતા નથી.