Obediência
A obediência a Deus é a resposta natural do amor. Jesus disse: 'Se me amais, guardareis os meus mandamentos.' A obediência abre portas de bênção e nos aproxima do coração de Deus.
Obedecer é melhor que sacrificar
Deus deseja obediência acima de rituais. O sacrifício sem submissão ao Senhor é vazio de significado espiritual.
પિતરે અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, "અમારે માણસો કરતા ઈશ્વરનું વધારે માનવું જોઈએ.
આ બધી વાતોનાં અમે સાક્ષી છીએ, તથા ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે."
તેઓ ઈશ્વરપુત્ર હોવા છતાં દુઃખસહનના અનુભવથી આધીન થવાનું શીખ્યા. એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા;
Obedecer aos mandamentos de Cristo
Jesus vinculou amor a obediência. Quem ama a Deus guarda seus mandamentos, e seus mandamentos não são pesados.
ઈસુ પવિત્ર આત્મા વિશે વચન આપે છે
"જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળો.
ઈસુએ જવાબ આપ્યો, "જેઓ મારા પર પ્રેમ કરે છે તેઓ મારો બોધ પાળશે. મારા પિતા તેઓ પર પ્રેમ કરશે, અને અમારું ઘર તેમની સાથે બનાવીશું.
ખરેખર, ઈશ્વર પરનો પ્રેમ એ છે: કે તેમની આજ્ઞા પાળવી, અને તેમની આજ્ઞાઓ ભારે નથી,
વહાલાં મિત્રો, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ન ઠરાવે, તો ઈશ્વર પ્રત્યે આપણને હિમંત છે; આપણે તેમની પાસે જે કાંઈ માંગીએ છીએ, તે આપણને તેમની પાસેથી મળે છે, કારણ કે આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ, અને તેમને જે પસંદ પડે તે કરીએ છીએ.
ડાહ્યો અને મુખઁ બાંધનાર
"તમે મને પ્રભુ, પ્રભુ કેમ કહો છો? અને હું જે કહું છું તે કરતાં નથી?
પછી તેમણે સઘળાને કહ્યું, "જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
Obedecer e praticar a Palavra
Sejam praticantes da Palavra. Quem ouve e pratica é como o homem sábio que construiu sobre a rocha firme — inabalável.
તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ.
તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ.
તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે.
Bênçãos da obediência
A obediência abre caminho de bênçãos e prosperidade. Deus promete vida, saúde e vitória aos que andam em seus caminhos.
એ માટે જો કોઈ માણસ સૌથી નાનામાં નાની આજ્ઞાને બાજુ પર મુકશે અને બીજાઓને એવું કરતા શીખવશે, તો તે સ્વર્ગીય રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પરંતુ, જેઓ ઈશ્વરના નિયમોને પાળશે ને શિખવશે તેઓ સ્વર્ગના રાજ્યમાં મહાન કહેવાશે.
એ માટે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, સ્થિર અને સમર્થ બનો. પ્રભુનું કામમાં સદા લાગુ રહો, કારણ કે તમારી મહેનત પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.
કેમકે એક માણસના આજ્ઞાભંગને કારણે ઘણાં પાપી થયાં, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.
નિયમશાસ્ત્ર એટલા માટે લાવવામાં આપવામાં આવ્યું કે અપરાધ અધિક થાય. પણ જયાં પાપ વધ્યું, ત્યાં કૃપા પણ વધી.
Submissão e consagração
Apresentar o corpo como sacrifício vivo é o culto racional. A obediência se expressa em submissão, serviço e consagração total a Deus.
જીવંત અર્પણ
આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો.
આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.
ઉત્સાહમાં કયારેય આળસ ન કરો; પણ પ્રભુની સેવા કરવામાં તમારો આત્મા ઉત્સાહી રાખો;
કેમકે, જેઓ ઈશ્વરનાં આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના દીકરા છે.
ઉચ્ચ અધિકારીઓને આધીન
દરેક જણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું, કેમકે કે ઈશ્વરે જે સત્તા સ્થાપી છે તે સિવાય કોઇ સત્તા નથી. જે સત્તાઓ અસ્તિત્વમાં છે તે ઈશ્વરે સ્થાપી છે.
ઉચ્ચ અધિકારીઓને આધીન
દરેક જણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું, કેમકે કે ઈશ્વરે જે સત્તા સ્થાપી છે તે સિવાય કોઇ સત્તા નથી. જે સત્તાઓ અસ્તિત્વમાં છે તે ઈશ્વરે સ્થાપી છે. તેથી જે કોઇ સત્તાની વિરુધ્ધ બળવો કરે છે તે ઇશ્વરે જે સ્થાપન કર્યુ છે તેની વિરુધ્ધ થાય છે, અને જેઓ એવુ કરે છે તેના પર શિક્ષા આવી પડશે.
જેથી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આનંદથી તમારી પાસે આવી શકું, અને તમારી સંગતથી તાજગી પામીશ.
અને દરેક જીભ કબૂલ કરે કે, ઈસુ મસીહ પ્રભુ છે.
જેથી ઈશ્વર પિતાનો મહિમા થાય.
આજ્ઞાકારી બાળકો તરીકે, અજ્ઞાનકાળમાં તમારી દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ન ચાલો.
તેમણે જવાબ આપ્યો, " ‘તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરાં હૃદયથી, પૂરાં જીવથી, પૂરી શકિતથી તથા પૂરાં મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ "
દુશ્મનો માટે પ્રેમ
"પણ તમે જેઓ સાંભળો છો તેમને હું કહું છું, તમારાં દુશ્મનો પર પ્રેમ કરો; જેઓ તમને ધિક્કારે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ આપે તેઓને આશિષ આપો, જેઓ તમારી સાથે ગેરવર્તન કરે તેઓને માટે પ્રાર્થના કરો.
તમે મને પસંદ કયોઁ નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો, ફળ જે કાયમ રહે, અને તેથી તમે જે કાંઇ મારા નામે માગો પિતા તમને આપશે.