Orgulho
O orgulho é um dos pecados mais condenados na Bíblia. Deus resiste aos soberbos, mas dá graça aos humildes. A humildade é o caminho da honra verdadeira.
Deus resiste ao soberbo
A soberba precede a ruína e o orgulho antecede a queda. Deus abomina o coração altivo e promete humilhar quem se exalta.
Humildade como caminho
Humilhai-vos diante do Senhor e Ele vos exaltará. A grandeza no Reino vem pelo serviço humilde, não pela autopromoção.
પણ આપણને તેઓ વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્રમાં લખેલું છે કે:
"ઈશ્વર ગર્વિષ્ઠની વિરુદ્ધ છે
પણ તે નમ્ર પર કૃપા રાખે છે."
પ્રભુની આગળ નમ્ર થાવ અને તે તમને ઉચ્ચ સ્થાને મૂકશે.
જે ભાઈ તુચ્છ ગણાય છે તેણે પોતાના ઊચ્ચપદમાં અભિમાન કરવું પણ જે શ્રીમંત છે તેણે પોતાના નીચપદમાં અભિમાન કરવું; કેમકે ઘાસના ફૂલની માફક તે નાશ પામશે.
એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. તમે એકબીજા પ્રત્યે નમ્રતા પહેરી લો; કેમકે
"ઈશ્વર ગવિઁષ્ઠોની વિરુધ્ધ છે,
પણ નમ્રજનો પર કૃપા રાખે છે"
એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે પોતાને નમ્ર બનાવો, જેથી તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકશે. તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમકે તે તમારી સંભાળ લે છે.
કેમકે જે પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે, અને જે પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે."
સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં, તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
Os perigos do orgulho
O orgulho cega, gera contendas e afasta de Deus. A Escritura adverte contra a soberba da vida e a vã glória mundana.
કેમકે જગતમાં જે બધું છે, દૈહિક ઈચ્છાઓ, આંખોની લાલસા, અને જીવવનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી આવે છે.
માટે જે કોઇ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.
મારી પાસેની તમામ સંપતી હું ગરીબોને આપી દઉં અને જો હું મારું શરીર અગ્નિને સોઁપુ, પણ મારામાં પ્રેમ ન હોય તો મને કંઇ લાભ નથી.
ઈશ્વરે આ જગતમાં નમ્ર અને તુચ્છ ગણેલી વસ્તુઓ, અને જે નથી તેને પસંદ કરી, જેથી જે છે તેને નષ્ટ કરી શકાય. એટલા માટે કે તેમની આગળ કોઇ ગર્વ ન કરે.
પણ, "જે કોઈ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે." કેમકે જે પોતાના વખાણ કરે છે તે નહિ, પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે.
"વળી તેમણે કહ્યું, વ્યક્તિમાંથી જે નીકળે તે જ તેમને અશુધ્ધ કરે છે. કારણ કે અંદરથી એટલે, વ્યક્તિનાં હ્રદયમાંથી ભૂંડા વિચારો, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, કપટ, અશુદ્ધતા, અદેખાઈ, નિંદા, અભિમાન અને દરેક પ્રકારની મૂર્ખતા બહાર નીકળે છે. આ બધી ભૂંડી બાબતો અંદરથી આવે છે. તે વ્યક્તિને અશુધ્ધ કરે છે."
આ જગતનાં ધનવાન લોકોને તું આજ્ઞા કર કે તેઓ અભિમાન ન કરે અને સંપતિ જે ક્ષણિક છે તે પર આધાર ન રાખે; પરંતુ આપણા સુખની તમામ જરૂરિયાતો જે હંમેશાં પુષ્કળતાથી પૂરી પાડે છે તેવાં જીવતાં ઈશ્વરમાં આશા રાખે
O olhar de Deus
O Senhor não olha como o homem. Ele vê o coração e se agrada dos quebrantados de espírito e dos que tremem diante da sua Palavra.
એકબીજા સાથે હળીમળીને રહો. ગવઁ ન કરો. પણ સામાન્ય લોકોની સાથે રહેવા તૈયાર રહો. અભિમાની ન બનો.
પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી.