A paixão de Cristo
A paixão de Cristo é o ato de amor supremo da história. Jesus sofreu voluntariamente a cruz, carregando os pecados da humanidade para nos dar vida eterna.
O caminho da cruz
Jesus sabia o que o aguardava. Mesmo em agonia, submeteu-se à vontade do Pai e caminhou resolutamente para o Calvário.
ઈસુ તેમના મરણની આગાહી કરે છે
ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરુશાલેમ જવું જોઈએ અને ત્યાં વડીલો, મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોઓના હાથે ઘણું સહન કરવું, માયાઁ જવું, અને ત્રણ દિવસ પછી સજીવન થવું એ જરૂરનું છે.
ત્યારે તેમણે તેઓને કહ્યું, "મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં મારી સાથે રહીને જાગતાં રહો."
અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
એ બાળકો માંસ અને લોહીનાં બનેલાં છે, માટે તેઓ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયાં; કે જેથી તેઓ પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે; અને જીવન પર્યંત મૃત્યુના ભયને લીધે ગુલામ જેવી દશામાં જીવતાંઓનો છુટકારો કરે.
O sacrifício voluntário
Ninguém tirou a vida de Jesus — Ele a deu voluntariamente. Ele veio para servir e dar a sua vida em resgate por muitos.
પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું, ફકત તે ફરીથી પાછો લઉં. કોઇ પણ મારી પાસેથી તે લઈ શક્તું નથી, પણ હું મારી સ્વેચ્છાએ તે આપું છું. તે આપવાનો અધિકાર મને છે અને તે પાછો લેવાનો મને અધિકાર છે. આ આજ્ઞા મારા પિતા તરફથી મને મળી છે."
જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા, અને ઘણાંને માટે મુકિતમૂલ્ય તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે."
મુખ્ય યાજકોએ અને સમસ્ત યહૂદી ન્યાયસભા સાન્હેદ્રિને ઈસુને મૃત્યુદંડ ફરમાવવા માટે તેમની વિરુધ્ધ પુરાવા શોધતા હતા, પરંતુ તેઓને કંઈ મળ્યુ નહિ.
પણ આપણે જયારે પાપી હતા ત્યારે આપણે માટે મસીહ મરણ પામ્યા, તેમાં ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો.
કારણ કે તમને તેને માટે બોલાવવામાં આવ્યા છે; કેમકે મસીહે પણ તમારા માટે સહન કયુઁ, અને તમને એક નમૂનો આપ્યો કે તમે તેને પગલે ચાલો.
"તેમણે કંઈ પાપ કર્યું નહિ,
અને તેમના મોંમા કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ."
જયારે તેમણે તેમનું અપમાન કયુઁ, ત્યારે તેમણે બદલો વાળ્યો નહિ; જયારે તેમણે દુઃખ સહન કયુઁ ત્યારે તેમણે સામી ધમકી આપી નહિ; તેના બદલે તેમણે ન્યાય કરનારને સોંપી દીધા. "ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા." જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે.