A Palavra de Deus
A Palavra de Deus é viva, eficaz e eterna. Desde 'No princípio era o Verbo' até 'O céu e a terra passarão, mas as minhas palavras não hão de passar', ela é a revelação suprema do Criador.
No princípio era o Verbo
A Palavra é Deus encarnado. No princípio era o Verbo, o Verbo estava com Deus, e o Verbo era Deus. Todas as coisas foram feitas por Ele.
આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો.
આરંભમાં શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સાથે હતો, અને શબ્દ ઈશ્વર હતો.
શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.
શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.
પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે.
ઈશ્વર પરના વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ ઈશ્વરની આજ્ઞાથી ઉત્પન્ન થયું. એટલે જે જે દ્રશ્ય છે, તે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.
A Palavra é viva e eficaz
A Palavra de Deus é mais cortante que espada de dois gumes. Ela julga pensamentos e intenções do coração, transforma e liberta.
કેમકે ઈશ્વરનાં વચન જીવંત અને સક્રિય છે, તે કોઇ પણ બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને, સાંધા અને મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારો અને વલણનો ન્યાય કરે છે.
કેમકે ઈશ્વરનાં વચન જીવંત અને સક્રિય છે, તે કોઇ પણ બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને, સાંધા અને મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારો અને વલણનો ન્યાય કરે છે.
વળી તમે તારણનો ટોપ પહેરો અને વચનરૂપી આત્માની તરવાર ધારણ કરીને સજજ રહો.
Toda Escritura é inspirada
Toda a Escritura é inspirada por Deus e útil para ensino, correção e instrução na justiça. Ela é perfeita e imutável.
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે;
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
Luz para o caminho
A Palavra é lâmpada para os pés e luz para nosso caminho. Ela ilumina, orienta e protege o que nela medita dia e noite.
Obedecer a Palavra
Seja praticante da Palavra e não apenas ouvinte. Jesus disse que quem ouve e pratica é como o homem sábio que edificou sobre a rocha.
તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ.
તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ.
તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ. જે કોઈ ફકત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી તે પોતાનું મુખ અરીસામાં જોનારના જેવો છે. પોતાને જોયા પછી, તે ત્યાંથી ખસી જઇને તે પોતે કેવો દેખાતો હતો તે તરત ભૂલી જાય છે.
માટે સઘળી દુષ્ટતા દૂર કરો અને તમારાં હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શકિતમાન છે તેને નમ્રતાથી સ્વીકારો.
"એ માટે જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, અને તે પ્રમાણે કરે છે, તે એક ડાહ્યા માણસ જેવો છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."
ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."
તેમણે જવાબ આપ્યો, "તે કરતાં જેઓ ઈશ્વરનાં વચન સાંભળે છે, ને પાળે છે, તેઓને ધન્ય છે."
ઈસુએ જવાબ આપ્યો, "લખેલું છે કે: ‘માણસ કેવળ રોટલી ઉપર જ જીવતો નથી.’ "
બધા લોકો આશ્ચર્યચકિત થઇ એકબીજાને પૂછવાં લાગ્યા, "આ શબ્દો શું છે કે! અધિકારથી અને પરાક્રમથી તેઓ અશુધ્ધ આત્માઓને હુકમ કરે છે અને તેઓ બહાર આવ્યા!"
A Palavra que permanece
Céus e terra passarão, mas as palavras de Jesus jamais passarão. A Palavra do Senhor permanece para sempre — eterna e infalível.
આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારાંં વચનો કયારેય જતાં રહેશે નહિ.
આકાશ અને પૃથ્વી જતાં રહેશે પણ મારાંં વચનો કયારેય જતા રહેશે નહિ.
O poder da Palavra
A Palavra transforma, sara e liberta. Quem permanece na Palavra de Jesus conhece a verdade, e a verdade o liberta.
જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કયો્ઁ હતો, તેમને ઈસુએ કહ્યું, "જો તમે મારા શિક્ષણમાં છો તો તમે મારા ખરાં શિષ્ય છો.
જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કયો્ઁ હતો, તેમને ઈસુએ કહ્યું, "જો તમે મારા શિક્ષણમાં છો તો તમે મારા ખરાં શિષ્ય છો. ત્યારે તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે."
હું તમને સાચે જ કહું છું: જે કોઇ મારાંં વચન પાળે છે તે કદી મરશે નહિ."
"હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે.
ઈસુએ જવાબ આપ્યો, "જેઓ મારા પર પ્રેમ કરે છે તેઓ મારો બોધ પાળશે. મારા પિતા તેઓ પર પ્રેમ કરશે, અને અમારું ઘર તેમની સાથે બનાવીશું.
જે વચનો મેં તમને કહયાં છે તે વડે તમે શુધ્ધ થઇ ગયા છો.
તમારાંં વચનો સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કરો.
મરણમાંથી સજીવન થયા પછી તેમના શિષ્યોને યાદ આવ્યું કે જે તેમણે કહ્યું હતું. અને તેઓએ શાસ્ત્ર અને ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કયોઁ. નો ઉલ્લેખ કર્યો.
અને તેમની વાતને કારણે ઘણાં લોકો વિશ્વાસી બન્યા.
જેમ શાસ્ત્ર કહે છે તેમ જે કોઈ મારામા વિશ્વાસ કરે છે, તેમની અંદરથી જીવતાં પાણીની નદીઓ વહેશે."
Meditar na Palavra
A meditação na Palavra traz prosperidade e bom sucesso. Ela é fonte de sabedoria, consolo e orientação para toda a vida.
જો તમે તમારાંં મોં થી કબૂલ કરો કે "ઈસુ પ્રભુ છે," અને તમારાંં હૃદયમાં વિશ્વાસ કરો કે પ્રભુએ તેમને મરણમાંથી સજીવન કર્યા છે, તો તમે તારણ પામશો, કારણ કે હૃદયથી વિશ્વાસ કરવાથી તમે ન્યાયી ઠરશો, અને મોં થી કબૂલ કરશો તો તમે તારણ પામશો.
જેમ નવું જન્મેલું બાળક શુધ્ધ આત્મિક દૂધ માટે ઝંખે છે, જેથી તમે તમારા તારણમાં વૃ્ધ્ધિ પામો.
તેથી, જો તમને મસીહમાં એક થવાથી કંઈ ઉતેજન, જો તેમના પ્રેમનો કંઈ દિલાસો, જો કંઈ આત્માની સંગત, જો કંઈ દયા અને કરુણા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂણઁ કરો કે, તમે એક જ મનનાં બનો, એક સરખો પ્રેમ રાખો, એક જ આત્માના ને એક જ દિલના બનો. સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં, તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
તેથી ઈશ્વરે તેમને ઉચ્ચ સ્થાનો પર ઊંચા કર્યા,
અને બીજા સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું,
કે સ્વર્ગમાં, પૃથ્વી પરના અને પૃથ્વીની નીચેનાં,
સર્વ ઈસુને નામે ઘુંટણે પડે,
અને દરેક જીભ કબૂલ કરે કે, ઈસુ મસીહ પ્રભુ છે.
જેથી ઈશ્વર પિતાનો મહિમા થાય.
તેથી, મારા વહાલાં મિત્રો, જેમ તમે હંમેશા આજ્ઞાનું પાલન કયુઁ છે, કેવળ મારી હાજરીમાંજ નહિ પણ મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારી સહીત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. કેમકે ઈશ્વર પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.
તમે જે કાંઈ કરો તે વાદવિવાદ અને દલીલ વગર બધું કરો, જેથી તમે નિદોઁષ અને શુધ્ધ બનો, "વિકૃત અને કુટીલ પેઢીમાં ઈશ્વરનાં નિદોઁષ બાળકો" બનો, પછી તમે આકાશના તારાઓની જેમ તેમની મધ્યે ચમકશો. જો તમે જીવન આપનાર વચનને દ્રઢતાથી વળગી રહો, તો મસીહના દિવસે હું એવું અભિમાન કરી શકું કે હું વૃથા દોડયો નથી કે મહેનત કરી નથી. પણ જો તમારા વિશ્વાસનાં બલિદાન અને સેવા પર મને પેયાપઁણ તરીકે રેડવામાં આવે, તોપણ હું આનંદ પામું છું અને તમ સવઁની સાથે હરખાઉં છું. તેથી તમે પણ મારી સાથે આનંદ પામો અને હરખાઓ.
પ્રભુ ઈસુની ઇચ્છા હશે તો જલ્દીથી હું તિમોથીને તમારી પાસે મોકલીશ. જેથી તમારાં વિશેનાં સમાચાર કહેશે ત્યારે મને આનંદ થશે. કેમકે તમારી કાળજી બરાબર રાખી શકે એના જેવો બીજો કોઇ મારી પાસે નથી. કેમકે દરેક વ્યક્તિ મસીહ ઈસુના હિત પર નહિ, પણ પોતના જ હિત પર ધ્યાન આપે છે. પણ તમે જાણો છો કે તિમોથીએ પોતાને સાબિત કયોઁ છે, કારણ કે જેમ પુત્ર તેના પિતા સાથે સેવા કરે છે તેમ તેણે મારી સાથે સુસમાચારના કાયઁમાં સેવા કરી છે. એ માટે હું આશા રાખું છું, કે મારી સાથે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ. અને વળી પ્રભુમાં વિશ્વાસ રાખું છું કે હું પોતે પણ તમારી પાસે વહેલો આવીશ.
પણ મને એમ લાગે છે કે એપાફ્રાદિતસને તમારી પાસે પાછો મોકલું. તે મારો ભાઈ સાથી કાયઁકર અને સાથી સૈનીક છે, તેમજ તમારો સંદેશવાહક, જેને તમે મારી જરૂરીયાતો પુરી કરવા માટે મોકલ્યો છે. કારણ કે તે તમારા બધા માટે ઝંખે છે, અને તમે સાંભળ્યું છે કે તે બીમાર છે તેથી તે ઉદાસ છે. ખરેખર તે બીમાર હતો અને મરણની અણી પર હતો. પણ ઈશ્વરે તેના પર દયા કરી, અને ફકત તેના પર જ નહિ, અને મારા પર પણ, જેથી મને શોક પર શોક ન થાય. એથી તેને તમારી પાસે પાછો મોકલવા હું ખૂબ આતુર છું. જેથી જયારે તમે તેને ફરીથી જુઓ ત્યારે તમે ખુશ થાઓ અને મારી ચિંતા ઓછી થાય. તો પછી ઉમળકાથી પ્રભુમાં તેનો આવકાર કરો ને તેમના જેવા લોકોને માન આપો, કેમકે મસીહનાં કાયઁ માટે તે લગભગ મરવાનો હતો, અને તમે પોતે મને જે મદદ આપી શકયા ન હતા તેની ભરપાઈ કરવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકયો.
Palavras de vida
As palavras de Deus são espírito e vida. Quem fala deve falar como oráculos de Deus, com verdade, sabedoria e edificação.
પરંતુ જે બાબતો વ્યકિતના મોંમાથી બહાર આવે છે તે તેના હૃદયમાંથી નીકળે છે, અને આ તેમને અશુધ્ધ કરે છે. ખરાબ વિચારો, ખૂન, વ્યભિચાર, લંપટપણું, ચોરી, જૂઠી સાક્ષી અને નિંદા હૃદયમાંથી બહાર નીકળે છે.
પણ હું તમને કહું છું કે: દરેકે હરેક નકામાં બોલેલા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે. કેમકે તારા શબ્દોથી તું ન્યાયી ઠરાવાશે અને તારા શબ્દોથી તું અન્યાયી ઠરાવાશે."
ઓ સર્પોનાં વંશજો! તમે દુષ્ટ છતાં સારી વાતો કેવી રીતે કહી શકો? કેમકે હૃદયનાં ભરપૂરીપણાંમાંથી મોઁ બોલે છે.
આપણે બધા ઘણી રીતે ભૂલો કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂણઁ છે, અને તે પોતે પોતાના આખા શરીરને અંકુશમાં રાખવાને શકિતમાન છે.
જયારે આપણે ઘોડાઓને અંકુશમાં રાખવા માટે તેમના મોમાં લગામ ઘાલીએ છીએ, ત્યારે આપણે આખા પ્રાણીને ફેરવી શકીએ છીએ. અને ઉદાહરણ તરીકે એક જહાંજ લો, જો કે તે મોટા હોય અને ભારે પવનથી ધકેલાય છે, તોપણ તેને એક નાનાં સુકાનથી સુકાનીની મરજી હોય તેમ ચલાવવામાં આવે છે. એ જ પ્રમાણે જીભ પણ શરીરનો એક નાનો અવયવ છે, છતાં પણ તે મોટી બડાઈ મારે છે. અગ્નિના એક નાનું તણખલું કેવાં મોટા જંગલમાં આગ લગાડે છે તેનો વિચાર કરો. જીભ પણ અગ્નિની છે, શરીરનાં અવયવોમાં દુષ્ટતાનું જગત છે. તે આખા શરીરને ભ્રષ્ટ કરે છે, તે આખા જીવનને આગ લગાડે છે, અને તે પોતે નરકની આગમાં ભસ્મીભૂત કરવામાં આવેલી છે.
દરેક પ્રકારનાં પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે, પણ કોઈ માણસ જીભને વશ કરી શકતો નથી. તે એક અશાંત દુષ્ટતા છે, તે પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.
એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે. પણ હું પૂછું છું કે: શું તેઓએ સાંભળ્યું નથી? ચોક્કસ તેઓએ સાંભળ્યું:
આખી પૃથ્વી પર તેઓનો અવાજ ગયો છે, છેડાઓ સુધી,
અને તેમના વચન પૃથ્વીનાં છેડાઓ સુધી પહોંચ્યા છે.