Purificação
A purificação é um tema central na Bíblia. Deus nos chama a sermos limpos — não apenas externamente, mas no coração, na mente e em toda a conduta de vida.
Purificados pelo sangue de Cristo
O sangue de Jesus nos purifica de todo pecado. Sua morte na cruz é o sacrifício perfeito que nos torna limpos diante de Deus.
પણ જો જેમ તેઓ પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજા સાથે સંગતનો છે, અને તેમના પુત્ર ઈસુનું લોહી આપણને બધા જ પાપોથી શુધ્ધ કરે છે.
પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.
પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે.
આપણા પાપ માટે તેમણે પોતાનું સ્વાપઁણ કયુઁ, જેથી સવઁ અન્યાયથી તે આપણો ઉધ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા પોતાના લોક બનાવે.
Purificação interior
Deus cria em nós um coração puro. A purificação começa no interior — nos pensamentos, intenções e motivações do coração.
ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.
તેથી, પ્રિય મિત્રો, આપણને આવાં વચનો મળેલાં હોવાથી આપણે શરીરની અને આત્માની સવઁ મલિનતાને દૂર કરીને પોતે શુધ્ધ થઈએ, અને ઈશ્વરનો ભય રાખીને સંપૂણઁ પવિત્રતા સંપાદન કરીએ.
પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું. અને જે કોઈ તેમના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુધ્ધ છે તેમ પોતાને શુધ્ધ કરે છે.
Lavados pela Palavra
A Palavra de Deus e o batismo nos purificam. Jesus disse: 'Vós já estais limpos pela palavra que vos tenho falado.'
જે વચનો મેં તમને કહયાં છે તે વડે તમે શુધ્ધ થઇ ગયા છો.
જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો. એ સારું કે વચન વડે જળસ્નાનથી શુધ્ધ કરીને, મસીહ મંડળીને પવિત્ર કરે,
હવે તું વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે અને પ્રભુના નામે તારાં પાપો ધોઈ નાંખ.’
અને આ પાણીનાં બાપ્તિસ્માનું પ્રતિક છે જે તમને પણ હમણાં બચાવે છે, જે શરીર પરથી ગંદકી દૂર કરવાને બદલે, ઈશ્વર પ્રત્યેના શુધ્ધ હ્રદયની પ્રતિજ્ઞાને દશાઁવે છે. તે ઈસુ મસીહના પુનરુત્થાન દ્વારા તમને બચાવે છે.
"વળી તેમણે કહ્યું, વ્યક્તિમાંથી જે નીકળે તે જ તેમને અશુધ્ધ કરે છે. કારણ કે અંદરથી એટલે, વ્યક્તિનાં હ્રદયમાંથી ભૂંડા વિચારો, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, કપટ, અશુદ્ધતા, અદેખાઈ, નિંદા, અભિમાન અને દરેક પ્રકારની મૂર્ખતા બહાર નીકળે છે. આ બધી ભૂંડી બાબતો અંદરથી આવે છે. તે વ્યક્તિને અશુધ્ધ કરે છે."