Salvador
Jesus é o Salvador do mundo. Desde a manjedoura até a cruz e a ressurreição, toda a Escritura aponta para Aquele que veio buscar e salvar o que se havia perdido.
O Salvador nasceu
Na plenitude dos tempos, Deus enviou seu Filho ao mundo. O anjo declarou: 'Hoje vos nasceu um Salvador, que é Cristo, o Senhor.'
આજે દાવિદના નગરમાં તમારે માટે એક તારનાર જન્મ્યાં છે. તે મસીહા, પ્રભુ છે.
જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
O sacrifício redentor
Jesus deu a própria vida por nós. Ele é a propiciação pelos nossos pecados e o autor da salvação eterna para todos os que lhe obedecem.
તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને તે કેવળ આપણા જ નહિ પરંતુ સમગ્ર જગતનાં પાપનું.
આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે.
કેમકે જયારે આપણે ઈશ્વરના દુશ્મન હતા, ત્યારે તેમના પુત્રનાં મરણ દ્વારા તેમની સાથે સમાધાન થયું તો સમાધાન પછી આપણે તેમના જીવન દ્વારા બચીશું તે કેટલુ વિશેષ ખાતરી ખાતરીપૂવઁક છે!
કેમકે તમે જાણો છો કે તમારા પૂવઁજોથી તમને મળેલાં નિરથઁક જીવનથી તમને મુક્તિ આપવામાં આવી છે, જેમ કે ચાંદી કે સોના જેવી નાશવંત વસ્તુઓથી નહિ, પણ મસીહ જે ખોડખાંપણ તથા નિદોઁષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રકતથી.
તેમનામાં તેમના લોહી દ્રારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉધ્ધાર એટલે પાપોની માફી મળી છે.
હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ.
O caminho da salvação
Jesus é o mediador da nova aliança. Ele vive para interceder por nós e pode salvar perfeitamente todos os que se achegam a Deus por meio dele.
એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા;
આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.
એ જ કારણથી પહેલાં કરારના સમયમાં થયેલા પાપોની મુક્તિ મેળવવા માટે ખંડણી તરીકે મૃત્યું પામ્યા અને જેને બોલાવાયેલા છે તેઓને વચન પ્રમાણે અનંતકાલિક વારસો પામે, તે માટે મસીહ નવા કરારના મધ્યસ્થ બન્યા.
વળી આપણા આગેવાન તથા માર્ગદર્શક ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ, પોતાની આગળ મળનાર આનંદને લીધે, શરમને તુચ્છ ગણીને, ક્રૂસ પર શરમજનક મરણ સહન કયુઁ, અને ઈશ્વરપિતાના રાજ્યાસનની જમણી બાજુમાં બિરાજમાન છે.
કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. અને મસીહ ઈસુથી થયેલા ઉધ્ધાર દ્રારા તેમની કૃપાથી બધા વિનામુલ્ય ન્યાયી ઠરે છે.
પરંતુ ઈશ્વરે આજ સુધી મારી સહાય કરી છે. તેથી હું અહીં ઊભા રહીને નાનાં મોટાં સર્વને સાક્ષી આપું છું. પ્રબોધકો તથા મોશેએ જે કહ્યું છે તે સિવાય બીજું કંઈ હું કહેતો નથી. એટલે મસીહ દુઃખ સહન કરશે, મરણમાંથી સજીવન થનાર પ્રથમ પોતાના લોકોને અને બિનયહૂદીઓને પ્રકાશનો સંદેશો આપે."
દૂતે સ્ત્રીઓને કહ્યું, "ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ.