Santidade
A santidade é o chamado supremo de Deus para o seu povo. 'Sede santos, porque eu sou santo' — essa ordem ressoa por toda a Escritura, convidando-nos a uma vida separada para Deus.
O chamado à santidade
Deus nos escolheu antes da fundação do mundo para sermos santos. A santificação é sua vontade expressa e nosso destino em Cristo.
પણ જેણે તમને બોલાવ્યાં છે જેવા તે પવિત્ર છે, તેવાં તમે પણ સર્વ રીતે પવિત્ર થાઓ. કારણ કે લખેલું છે કે: "હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાઓ."
પણ જેણે તમને બોલાવ્યાં છે જેવા તે પવિત્ર છે, તેવાં તમે પણ સર્વ રીતે પવિત્ર થાઓ. કારણ કે લખેલું છે કે: "હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાઓ."
કારણ કે સૃષ્ટિની ઉત્પતિ કરવામાં આવી તે પહેલાં તેમણે આપણને તેમનામાં પસંદ કર્યા છે. જેથી તેમની સમક્ષ પ્રેમમાં નિર્દોષ અને પવિત્ર માલૂમ પડીએ.
તમે પવિત્ર થાઓ: અને વ્યભિચારથી દૂર રહો એવી ઈશ્વરની ઇચ્છા છે; અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો; અને આ બાબતમાં કોઇએ પોતાના ભાઈ કે બહેનનું ખોટું ન કરવું, અને તેમનો ફાયદો ન ઉઠાવવો જોઈએ, જેમ અમે તમને પહેલેથી કહ્યું અને ચેતવણી આપી હતી, તેમ એવાં પાપ કરનારને પ્રભુ ભારે શિક્ષા કરશે. કેમકે ઈશ્વરે આપણને અશુધ્ધતાને સારું નહિ પણ પવિત્ર જીવન જીવવા માટે તેડું આપ્યું છે.
તેમણે આપણને બચાવ્યાં અને પવિત્ર જીવન માટે આપણને બોલાવ્યા, આપણી કોઇ કરણીઓને કારણે નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે અને કૃપાને કારણે એ કૃપા મસીહ ઈસુમાં અનાદિકાળથી આપવામાં આવી હતી,
O Deus santo
O Senhor é santo em toda a sua natureza. O universo testemunha sua santidade, e os anjos proclamam: Santo, Santo, Santo.
A prática da santidade
A santidade se expressa em pensamentos puros, ações corretas e separação do pecado. É um processo contínuo de purificação e dedicação a Deus.
સઘળાંની સાથે શાંતિથી અને પવિત્ર રહેવાને પ્રયત્ન કરો; પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોઈ શકશે નહિ.
સઘળાંની સાથે શાંતિથી અને પવિત્ર રહેવાને પ્રયત્ન કરો; પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોઈ શકશે નહિ.
તેથી, પ્રિય મિત્રો, આપણને આવાં વચનો મળેલાં હોવાથી આપણે શરીરની અને આત્માની સવઁ મલિનતાને દૂર કરીને પોતે શુધ્ધ થઈએ, અને ઈશ્વરનો ભય રાખીને સંપૂણઁ પવિત્રતા સંપાદન કરીએ.
તેથી, પ્રિય મિત્રો, આપણને આવાં વચનો મળેલાં હોવાથી આપણે શરીરની અને આત્માની સવઁ મલિનતાને દૂર કરીને પોતે શુધ્ધ થઈએ, અને ઈશ્વરનો ભય રાખીને સંપૂણઁ પવિત્રતા સંપાદન કરીએ.
પરંતુ હવે તમે પાપથી મુક્ત થઈને ઈશ્વરના ગુલામ બન્યા છો, પરિણામે તમે પવિત્ર થઈને અનંતજીવન પામ્યા છો.
તમારા દેહની મયાઁદાને કારણે હું રોજિંદા જીવનનો દાખલો આપી રહ્યો છું: જેમ તમે પહેલાં અશુધ્ધતા અને વધતી જતી દુષ્ટતાના ગુલામ તરીકે પોતાને સોંપ્યા હતાં, તેમ હવે પવિત્રતા તરફ દોરી જતા ન્યાયીપણાના દાસ તરીકે પોતાને સોંપો.
આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો.
ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું કે જે શિક્ષણ તમને મળ્યું છે તેથી વિરુધ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે તેઓથી સાવધ રહી તેઓનાથી દૂર રહો.
પણ તમારાંમાં વ્યભિચાર, કોઇ પણ પ્રકારની મલિનતા અથવા લોભનો સહેજ પણ સંકેત ન હોવો જોઈએ, કારણ કે ઇશ્વરના પવિત્ર લોકો માટે આ યોગ્ય છે.
પણ તમારાંમાં વ્યભિચાર, કોઇ પણ પ્રકારની મલિનતા અથવા લોભનો સહેજ પણ સંકેત ન હોવો જોઈએ, કારણ કે ઇશ્વરના પવિત્ર લોકો માટે આ યોગ્ય છે.
તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો; અને તમારાંં મનનાં વલણોમાં નવા બનો; અને નવું માણસપણું જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે, તે પહેરી લો.
તમે એક સમયે ઈશ્વરથી ખૂબ દૂર હતા અને દુષ્ટ વતઁનથી તમારા મનમાં તેમના દુશ્મનો હતા. પરંતુ હવે તેમણે મસીહના શારીરિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, જેથી તમને તેમની હજૂરમાં પવિત્ર, નિર્દોષ, અને દોષરહિત રજૂ કરે, જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો, અને જે સુસમાચાર તમે સાંભળ્યા છે, તેની આશામાંથી જો ચલિત ન થાઓ તો, એ સુસમાચાર આકાશ નીચેનાં સવઁ પ્રાણીઓને પ્રગટ કરવામાં આવી છે, અને હું પાઉલ તેનો સેવક છું.
A Palavra que santifica
Jesus disse: 'Santifica-os na verdade; a tua palavra é a verdade.' A Bíblia é o instrumento de Deus para nos purificar e transformar.
તમારાંં વચનો સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કરો.
Templo do Espírito Santo
Nosso corpo é templo de Deus. Devemos honrá-lo com santidade, guardando mente e coração e buscando a semelhança com Cristo.
શું તમે નથી જાણતા કે તમે પોતે ઈશ્વરનું મંદિર છો, અને ઈશ્વરનો આત્મા તમારાંમાં રહે છે?
કરિંથમાંની ઈશ્વરની મંડળી, મસીહ ઈસુમાં પવિત્ર થયેલા, અને પવિત્ર થવા માટે બોલાવેલા લોકોને, જેઓ હરકોઇ જગ્યાએ આપણા પ્રભુ ઈસુ મસીહને નામે પ્રાથઁના કરે છે, આપણા અને તેઓના પ્રભુ છે:
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
તેથી, જો તમને મસીહમાં એક થવાથી કંઈ ઉતેજન, જો તેમના પ્રેમનો કંઈ દિલાસો, જો કંઈ આત્માની સંગત, જો કંઈ દયા અને કરુણા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂણઁ કરો કે, તમે એક જ મનનાં બનો, એક સરખો પ્રેમ રાખો, એક જ આત્માના ને એક જ દિલના બનો. સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં, તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
તેથી ઈશ્વરે તેમને ઉચ્ચ સ્થાનો પર ઊંચા કર્યા,
અને બીજા સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું,
કે સ્વર્ગમાં, પૃથ્વી પરના અને પૃથ્વીની નીચેનાં,
સર્વ ઈસુને નામે ઘુંટણે પડે,
અને દરેક જીભ કબૂલ કરે કે, ઈસુ મસીહ પ્રભુ છે.
જેથી ઈશ્વર પિતાનો મહિમા થાય.
તેથી, મારા વહાલાં મિત્રો, જેમ તમે હંમેશા આજ્ઞાનું પાલન કયુઁ છે, કેવળ મારી હાજરીમાંજ નહિ પણ મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારી સહીત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. કેમકે ઈશ્વર પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.
તમે જે કાંઈ કરો તે વાદવિવાદ અને દલીલ વગર બધું કરો, જેથી તમે નિદોઁષ અને શુધ્ધ બનો, "વિકૃત અને કુટીલ પેઢીમાં ઈશ્વરનાં નિદોઁષ બાળકો" બનો, પછી તમે આકાશના તારાઓની જેમ તેમની મધ્યે ચમકશો. જો તમે જીવન આપનાર વચનને દ્રઢતાથી વળગી રહો, તો મસીહના દિવસે હું એવું અભિમાન કરી શકું કે હું વૃથા દોડયો નથી કે મહેનત કરી નથી. પણ જો તમારા વિશ્વાસનાં બલિદાન અને સેવા પર મને પેયાપઁણ તરીકે રેડવામાં આવે, તોપણ હું આનંદ પામું છું અને તમ સવઁની સાથે હરખાઉં છું. તેથી તમે પણ મારી સાથે આનંદ પામો અને હરખાઓ.
પ્રભુ ઈસુની ઇચ્છા હશે તો જલ્દીથી હું તિમોથીને તમારી પાસે મોકલીશ. જેથી તમારાં વિશેનાં સમાચાર કહેશે ત્યારે મને આનંદ થશે. કેમકે તમારી કાળજી બરાબર રાખી શકે એના જેવો બીજો કોઇ મારી પાસે નથી. કેમકે દરેક વ્યક્તિ મસીહ ઈસુના હિત પર નહિ, પણ પોતના જ હિત પર ધ્યાન આપે છે. પણ તમે જાણો છો કે તિમોથીએ પોતાને સાબિત કયોઁ છે, કારણ કે જેમ પુત્ર તેના પિતા સાથે સેવા કરે છે તેમ તેણે મારી સાથે સુસમાચારના કાયઁમાં સેવા કરી છે. એ માટે હું આશા રાખું છું, કે મારી સાથે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ. અને વળી પ્રભુમાં વિશ્વાસ રાખું છું કે હું પોતે પણ તમારી પાસે વહેલો આવીશ.
પણ મને એમ લાગે છે કે એપાફ્રાદિતસને તમારી પાસે પાછો મોકલું. તે મારો ભાઈ સાથી કાયઁકર અને સાથી સૈનીક છે, તેમજ તમારો સંદેશવાહક, જેને તમે મારી જરૂરીયાતો પુરી કરવા માટે મોકલ્યો છે. કારણ કે તે તમારા બધા માટે ઝંખે છે, અને તમે સાંભળ્યું છે કે તે બીમાર છે તેથી તે ઉદાસ છે. ખરેખર તે બીમાર હતો અને મરણની અણી પર હતો. પણ ઈશ્વરે તેના પર દયા કરી, અને ફકત તેના પર જ નહિ, અને મારા પર પણ, જેથી મને શોક પર શોક ન થાય. એથી તેને તમારી પાસે પાછો મોકલવા હું ખૂબ આતુર છું. જેથી જયારે તમે તેને ફરીથી જુઓ ત્યારે તમે ખુશ થાઓ અને મારી ચિંતા ઓછી થાય. તો પછી ઉમળકાથી પ્રભુમાં તેનો આવકાર કરો ને તેમના જેવા લોકોને માન આપો, કેમકે મસીહનાં કાયઁ માટે તે લગભગ મરવાનો હતો, અને તમે પોતે મને જે મદદ આપી શકયા ન હતા તેની ભરપાઈ કરવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકયો.
માટે જેમ તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેમ તમે સંપૂર્ણ થાઓ."
"કોઈ દીવો સળગાવીને તેને માટીનાં વાસણ કે પથારી નીચે નથી મૂકતો તેને બદલે તેઓ તેને સ્ટેન્ડ પર મુકે છે, જેથી જેઓ અંદર આવે તેઓ પ્રકાશને જોઈ શકે.