A segunda vinda de Cristo
A segunda vinda de Cristo é a esperança suprema da Igreja. Jesus prometeu que voltará com poder e grande glória para julgar os vivos e os mortos e estabelecer seu Reino eterno.
A promessa do retorno
Jesus prometeu voltar. Os anjos declararam que Ele virá da mesma forma como ascendeu. A Igreja aguarda esse dia glorioso com expectativa.
તેઓએ કહ્યું, "ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે."
તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં બે પુરુષોને તેમની બાજુમાં ઊભા રહેલાં જોયા. તેઓએ કહ્યું, "ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે."
ઈસુ માર્ગ, સત્ય તથા જીવન
"તમારાંં હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા પિતા ના ઘરમાં ઘણાં ઓરડાઓ છે, જો એમ ન હોત તો, હું તમને કહેત, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા ત્યાં જાઉં છું. અને હું જઈશ અને તમારે માટે જગ્યા તૈયાર કરીશ, હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ કે જયાં હું છું ત્યાં તમે મારી સાથે રહો.
જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, "હા, હું થોડીવારમાં આવું છું."
આમીન. "આવો, પ્રભુ ઈસુ!"
જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, "હા, હું થોડીવારમાં આવું છું."
આમીન. "આવો, પ્રભુ ઈસુ!"
ઉપસંહાર: આમંત્રણ અને ચેતવણી
"જુઓ! હું જલ્દી આવું છું! અને દરેક વ્યકતિને તેમની કરણીઓ પ્રમાણે બદલો ભરી આપવાનો મારી પાસે છે.
Os sinais dos tempos
Jesus descreveu os sinais que precederão sua volta: falsos profetas, guerras, fome, terremotos e tribulação. Devemos discernir os tempos sem nos alarmar.
જયારે ઈસુ જૈતુન પહાડ પર બેઠાં હતા, ત્યારે એકાંતમાં શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, અમને કહો "એ બધું ક્યારે બનશે, અને તમારાં આગમનની અને આ યુગના અંતની શી નિશાની થશે?"
ઈસુએ જવાબ આપ્યો, "કોઈ તમને ન ભરમાવે માટે સાવધ રહો. કેમકે ઘણાં મારે નામે આવશે અને દાવો કરશે કે, ‘હું મસીહ છું,’ અને ઘણાંને ભુલાવશે. તમે યુધ્ધ તથા યુધ્ધોની અફવા સાંભળશો, પણ જો જો ત્યારે ગભરાતાના કેમકે એ બધું બનવાની જરુર છે, પણ અંત આવવાનો હજું બાકી છે.
"પછી તમને સતાવવાને હાથમાં સોંપી દેવામાં આવશે અને મારી નાંખશે, અને મારે લીધે બધા દેશોથી તમારો ધિક્કાર થશે. એ સમયે ઘણાં વિશ્વાસમાંથી ફરી જશે, અને પકડાવી દેશે અને એકબીજાનો દ્વેષ કરશે. વળી ઘણા જૂઠા પ્રબોધકો દેખાશે અને ઘણાં લોકોને ભરમાવશે.
દુષ્ટતા વધી જવાને કારણે ઘણાંનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ જે અંત સુધી ટકી રહેશે, તે જ તારણ પામશે.
અને રાજ્યનાં આ સુસમાચાર સાક્ષી તરીકે આખા જગતમાં સર્વ પ્રજાઓને પ્રગટ કરવામાં આવશે, અને પછી અંત આવશે.
કેમકે જગતના આરંભથી તે અત્યાર સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ, એવી ભયંકર વિપત્તિ આવી પડશે.
"જો એ દિવસો ઓછાં કરાયાં ન હોત, તો કોઈ ન બચી શકત, પરંતુ પસંદ કરેલાં લોકોને લીધે એ દિવસો ઘટાડવામાં આવશે.
એ સમયે તમને કોઈ કહે, ‘જુઓ, અહીં મસીહ છે,’ અથવા જુઓ, ‘તે ત્યાં છે,’ તો માનશો નહિ, કેમકે જૂઠા મસીહ અને જૂઠા પ્રબોધકો દેખા દેશે, અને મહાન ચિન્હો અને અદભુત ચમત્કારો કરી બતાવશે, જો બની શકે તો પસંદ કરેલાંને પણ ભરમાવશે. જુઓ, મે તમને સમય અગાઉ કહ્યું છે.
એ સમયે તમને કોઈ કહે, ‘જુઓ, અહીં મસીહ છે,’ અથવા જુઓ, ‘તે ત્યાં છે,’ તો માનશો નહિ, કેમકે જૂઠા મસીહ અને જૂઠા પ્રબોધકો દેખા દેશે, અને મહાન ચિન્હો અને અદભુત ચમત્કારો કરી બતાવશે, જો બની શકે તો પસંદ કરેલાંને પણ ભરમાવશે. જુઓ, મે તમને સમય અગાઉ કહ્યું છે.
"તેથી જો કોઈ તમને કહે, ‘તે ત્યાં છે, બહાર રાનમાં’ તો બહાર જશો નહિ; અથવા તે અહીં છે, ‘અંદરની ઓરડીમાં’ તો તે ન માનશો."
સાચા અને જૂઠા ઉપદેશકો
"જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો, તેઓ ઘેટાંના વેશમાં આવે છે, પણ અંદરથી તેઓ વિકરાળ વરુઓ છે.
પ્રજા પ્રજાની વિરુધ્ધ, અને રાજ્ય રાજ્યની વિરુધ્ધ. ઠેર ઠેર ધરતીકંપ થશે, અને દુકાળ પડશે: પણ આ બધું તો જન્મ પીડાનો આરંભ છે.
"તમે પોતા વિશે સાવધ રહેજો. તમને ન્યાયસભાનાં હાથમાં સોંપશે અને સભાસ્થાનોમાં તમને કોરડા મારવામાં આવશે. મારા લીધે રાજ્યકર્તાઓ અને રાજાઓ આગળ મારા સાક્ષી તરીકે ઊભા રાખવામાં આવશે. અને પહેલાં સર્વ પ્રજાઓને સુસમાચાર પ્રગટ થવા જોઈએ.
"ભાઈ ભાઈને મરણને માટે પકડાવશે, પિતા બાળકોને અને બાળકો માતાપિતાની સામે ઊઠશે અને તેમને મારી નંખાવશે. મારે લીધે સવઁ લોકો તમને ધિક્કારશે, પણ જે અંત સુધી ટકી રહેશે તે તારણ પામશે.
મોટા મોટા ધરતીકંપ થશે, દુકાળો અને અલગ અલગ જગ્યાએ મહામારી થશે, અને આકાશમાં ભયજનક ઘટનાઓ અને મોટા ચિન્હો થશે.
A vinda gloriosa
Cristo virá nas nuvens com poder e grande glória, enviará seus anjos e reunirá seus escolhidos dos quatro ventos.
"એ દિવસોની વિપત્તિ પછી તરત જ
" ‘સૂરજ અંધકારમય થઈ જશે,
અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;
તારાઓ આકાશમાંથી ખરશે.
આકાશી મંડળો હલાવાશે.’
"જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો. રણશિંગડાનાં મોટાં અવાજ સાથે તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
"હવે અંજીર પરથી આ બોધપાઠ શીખો: જયારે તેની ડાળી કુમળી હોય અને તેને પાંદડાં ફૂટવાં લાગે, ત્યારે તમે જાણો કે ઉનાળો પાસે છે. તે જ પ્રમાણે, જયારે તમે આ બધા જુઓ, ત્યારે તમારે જાણો કે તે નજીક છે; છેક બારણાં પાસે જ છે.
કેમકે માણસનો દીકરો તેમના પિતાનાં મહિમામાં તેમના દૂતો સાથે આવશે, ત્યારે તેઓ દરેક વ્યકિતને તેમના કાર્ય પ્રમાણે બદલો આપશે.
"સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો જોવા મળશે. પૃથ્વી પર પ્રજાઓ સમુદ્રના ગર્જના અને ઉછાળાથી ત્રાસ પામી ગભરાઈ જશે. જગત પર જે આવી પડવાનું છે તેની બીકથી તથા ભયથી લોકો નિર્ગત થઈ જશે, કેમકે આકાશમાંના પરાક્રમ હાલી ઉઠશે. ત્યારે તેઓ માણસના દીકરાને મહામહિમા સહિત વાદળમાં આવતો નિહાળશો. જયારે આ પ્રમાણે થવાનું શરુ થાય, ત્યારે તમે ઊભા થાવ ને તમારા માથાં ઊંચા કરો, કેમકે તમારો ઉધ્ધાર નજીક આવી રહ્યો છે."
ત્યારે તેઓ માણસના દીકરાને મહામહિમા સહિત વાદળમાં આવતો નિહાળશો.
"તે સમયે લોકો માણસના દીકરાને મહાસામથ્યઁ અને મહિમાસહિત વાદળામાં આવતો જોશે. અને તેઓ પોતાના દૂતોને મોકલીને, તેઓ પૃથ્વીનાં છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશામાંથી પોતાના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું. તો આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.
Vigilância e preparo
Ninguém sabe o dia nem a hora. Jesus nos ordena a vigiar, orar e estar prontos, pois Ele virá quando menos esperamos.
"માટે જાગતાં રહો, કેમકે તમારાં પ્રભુ ક્યાં દિવસે આવવાના છે તે તમે જાણતા નથી.
"માટે જાગતાં રહો, કેમકે તમારાં પ્રભુ ક્યાં દિવસે આવવાના છે તે તમે જાણતા નથી.
તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.
"અતિશય ખાનપાનથી તથા જીવનની ચિંતાથી તમારાંં મન જડ ન થઈ જાય માટે સાવધાન રહો, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓંચિતો આવી પડે. કારણ કે એ દિવસ આખી પૃથ્વી પરનાં સવઁ વસનારા લોકો પર આવી પડશે. હંમેશા જાગતાં રહો, અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ."
સવઁનો અંત નજીકમાં જ છે. તેથી જાગૃત રહીને સંયમી થઇને પ્રાર્થના કરો.
હવે શાંતિદાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ શુધ્ધ અને પવિત્ર બનાવો. વળી તમારાં આત્મા, પ્રાણ અને શરીરને આપણા પ્રભુ ઈસુ મસીહના આગમન સુધી નિર્દોષ રાખો.
જેથી, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમનની વાટ જોતાં, તમને કોઇ પણ આત્મિક દાનની કમી ન રહે. વળી તે તમને અંત સુધી સ્થિર રાખશે, જેથી તમે આપણા પ્રભુ ઈસુ મસીહના દિવસે નિદોઁષ રહો.
A esperança bendita
A aguardamos a bendita esperança e a manifestação da glória do nosso grande Deus e Salvador Jesus Cristo.
કારણ કે ઈશ્વરની કૃપા સર્વ લોકોનું તારણ કરે છે તે પ્રગટ થઇ છે. તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધમઁ તથા વિષય વાસનાથી દૂર જઈને હાલનાં જમાનામાં સંયમી, ન્યાયી અને ભકિતભાવ રાખીને વતઁવું; જયારે આપણે ધન્ય આશાની, એટલે કે આપણા મહાન ઈશ્વર અને આપણા તારનાર, ઈસુ મસીહના મહિમાનાં પ્રગટ થવાની રાહ જોઈએ. આપણા પાપ માટે તેમણે પોતાનું સ્વાપઁણ કયુઁ, જેથી સવઁ અન્યાયથી તે આપણો ઉધ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા પોતાના લોક બનાવે.
મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.
ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, જેમનાં દ્રારા તમને ઉધ્ધારના દિવસને માટે મુદ્રાકિંત કરવામાં આવ્યા છે.
તેમ મસીહે પણ ઘણા લોકોનાં પાપ દૂર કરવા માટે એક જ વાર બલિદાન આપ્યું; અને તે બીજી વાર પણ પ્રગટ થશે, પાપ વેઠવા માટે નહિ, પરંતુ જેઓ તેમની રાહ જુએ છે તેમના માટે તારણ લાવવાં માટે.
અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા પરસ્પર ઉતેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સંગતમાં આવવાનું પડતું ના મૂકીએ, પરંતુ એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દિવસ પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
"સર્વશકિતમાન ઈશ્વર, સર્વનાં પ્રભુ, જે છે, જે હતા, અને જે આવનાર છે" તે કહે છે: "હું આલ્ફા તથા ઓમેગા છું."
હું વહેલો આવું છું. તારી પાસે જે છે તેને તું વળગી રહે, જેથી કોઈ તારો મુગટ લઈ ન લે.
પરંતુ વહાલાં મિત્રો, આ એક વાત ભૂલશો નહિ પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો, અને હજાર વરસો એક દિવસનાં જેવાં છે.
ઇશ્વરના બાળકો અને પાપ
અને હવે, વહાલાં બાળકો, તેમનામાં રહો, જેથી જયારે તે પ્રગટ થાય, તો આપણામાં હિમંત આવે, ને તેમના આગમન સમયે શરમાઈએ નહિ.