Superação
Superar desafios, dificuldades e tentações faz parte da caminhada cristã. A Bíblia nos garante que, em Cristo, somos mais que vencedores em todas as circunstâncias.
Vitória em Cristo
Jesus já venceu o mundo. Nele temos coragem, paz e a certeza de que nenhuma adversidade poderá nos derrotar definitivamente.
"મે તમને આ સઘળું કહ્યું છે જેથી મારાંમાં તમને શાંતિ મળે, આ જગતમાં તમને સંકટ છે. પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે."
"મે તમને આ સઘળું કહ્યું છે જેથી મારાંમાં તમને શાંતિ મળે, આ જગતમાં તમને સંકટ છે. પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે."
ના, આ બધી બાબતોમાં જેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના દ્ગારા વિશેષ જય પામીએ છીએ.
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણને વિજય આપે છે તેમને ધન્યવાદ.
કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.
ખરેખર, ઈશ્વર પરનો પ્રેમ એ છે: કે તેમની આજ્ઞા પાળવી, અને તેમની આજ્ઞાઓ ભારે નથી, કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે. કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.
કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.
તેઓએ હલવાનના રકતથી
અને પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે
તેઓએ પોતાના જીવને મરતાં સુધી
વ્હાલો ગણ્યો નહિ.
Superando o mal com o bem
O cristão vence o mal não com violência, mas com o bem. O amor, a fé e a perseverança são as armas da superação.
ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.
ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.
અજવાળું અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેના પર કાબૂ મેળવી શકયું નહિ.
પણ ઈશ્વરની સ્તુતિ થાઓ! જે સદા અમને મસીહની વિજય કૂચમાં દોરી જાય છે, અને અમારી મારફતે પોતાનામાં જ્ઞાનનો સુવાસ દરેક જગ્યાએ ફેલાવવાં માટે તે અમારો ઉપયોગ કરે છે.
જેને તમે માફ કરો છો તેને હું પણ માફ કરું છું. અને મેં જે માફી આપી છે અને મે જે માફ કયુઁ છે, તે તમારે લીધે મસીહની આગળ તમારા માટે માફ કયુઁ છે. જેથી કરીને શેતાન આપણને ફસાવી ન જાય; કારણ કે આપણે તેની ચાલબાજીથી અજાણ નથી.
જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઇશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજયાસન પર બેઠેલો છું તેમ.
જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઇશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજયાસન પર બેઠેલો છું તેમ.
જે વિજય પામે છે, તેઓને એ જ રીતે, શ્વેત વસ્ત્રો પહેરાવવામાં આવશે અને હું તેઓનાં નામ જીવનનાં પુસ્તકમાંથી ભૂંસી નાંખીશ નહિ, પરંતુ મારા પિતાની તથા તેમના દૂતોની સમક્ષ હું તેઓનાં નામ કબૂલ કરીશ.
Força e coragem divina
Deus é nosso escudo e fortaleza. Quando o medo tenta nos paralisar, a presença do Senhor nos fortalece e nos encoraja a prosseguir.
જે મને સામર્થ્ય આપે છે, તેનાથી સઘળું હું કરી શકું છું.
તમે, વહાલાં બાળકો, તમે ઈશ્વરનાં છો અને તમે તેઓને જીત્યા છે; કેમકે જગતમાં જે છે તે તમારામાં જે છે તેનાથી વિશેષ છે.
તમે, વહાલાં બાળકો, તમે ઈશ્વરનાં છો અને તમે તેઓને જીત્યા છે; કેમકે જગતમાં જે છે તે તમારામાં જે છે તેનાથી વિશેષ છે.
Resistindo a tentação
A armadura de Deus nos protege contra as investidas do mal. Resistir ao diabo, vigiar e orar são essenciais para a superação espiritual.
છેવટે, તમારાંમાં પ્રભુનું જે મહાન સામર્થ્ય રહેલું છે તેમાં મજબૂત થાઓ. ઈશ્વરનાં તમામ શસ્ત્રો ધારણ કરો, જેથી શેતાનની સવઁ કુયુકિતઓ સામે ટકી શકો. કેમકે આપણી લડાઈ લોહી અને માંસની સાથે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરોની સામે છે. તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો સજી લો, જેથી તમે ભૂંડે દહાડે સામા થઈ શકો, અને બને એટલું સવઁ કરીને તેની સામે ટકી શકો, તમે સત્યથી તમારી કમર બાંધો, સાથે ન્યાયીપણાનું બખ્તર ધારણ કરો, તથા શાંતિના સુસમાચારના તૈયારરૂપી ચંપલ પહેરીને, ઉભા રહો; સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો, વળી તમે તારણનો ટોપ પહેરો અને વચનરૂપી આત્માની તરવાર ધારણ કરીને સજજ રહો.
તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો; અને તમારાંં મનનાં વલણોમાં નવા બનો; અને નવું માણસપણું જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે, તે પહેરી લો.
"તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો, અને શેતાનને પગપેસારો કરવા ન દો.
તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે. ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.
પ્રભુની આગળ નમ્ર થાવ અને તે તમને ઉચ્ચ સ્થાને મૂકશે.
જે માણસ પરીક્ષણોમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કારણ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું વચન આપ્યું છે તે તેને મળશે.
જો કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કયુઁ છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી ઇશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તેઓ કોઇને પરીક્ષણમાં નાખતાં પણ નથી. પણ દરેક માણસ પોતે પોતાની દુષ્ટ વાસનાઓથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે. દુષ્ટ વાસના ગભઁ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થતાં મોત ઊપજાવે છે.
માણસ સહન ન કરી શકે એવું કંઇ પરીક્ષણ તમાંરા પર આવવાં દેશે નહિ; અને ઈશ્વર વિશ્વાસુ છે; તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માગઁ પણ રાખશે.
વિશ્વાસની સારી લડાઈ લડ. અને અનંતજીવનને પકડી રાખ જેને માટે તને બોલાવવામાં આવ્યો છે, જેના વિશે તેં ઘણા સાક્ષીઓની આગળ કબૂલાત કરી છે.
પરંતુ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં, અને ઘણી મૂખઁ તથા નાશકારક ઇચ્છાઓમાં ફસાય જાય છે, જે લોકોને વિનાશમાં અને અધોગતિમાં ડૂબાવે છે.
Perseverança até o fim
A corrida da fé exige perseverança. Devemos lançar fora todo peso e olhar para Jesus, o autor e consumador da nossa fé.
તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારુ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.
તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કયોઁ, તેનો વિચાર કરો, રખેને તમે નિરાશ થઇને થાકી જાઓ.
કેમકે તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુઃખ સહન કયાઁ, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તેઓ શકિતમાન થાય.
સાવધ રહો, અને જાગતાં રહો. તમારો શત્રુ શેતાન ગર્જના કરતા સિંહની જેમ તે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દ્રઢ રહો અને તેની સામા થાવ કેમકે તમે જાણો છો કે પૃથ્વી પર વિશ્વાસીઓના પરીવારો પણ એવાં જ દુઃખોમાંથી પસાર થઈ રહ્યાં છે.
અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે.
સાવધ રહો, અને જાગતાં રહો. તમારો શત્રુ શેતાન ગર્જના કરતા સિંહની જેમ તે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
તો મસીહના ના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? મુશ્કેલી, કે આફત કે, સતાવણી કે દુકાળ કે, નગ્નતા કે, તરવાર કે, ભય?
અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે.
પ્રભુ મને સર્વ અનિષ્ટોથી બચાવીને તેમના સ્વર્ગીય રાજ્યમાં લાવશે. તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.
પરંતુ પ્રભુ વિશ્વાસુ છે, અને તે તમને બળવાન કરશે અને દુષ્ટ શેતાનથી તમારું રક્ષણ કરશે.
Descanso e renovação
Jesus convida os cansados e sobrecarregados a descansar nele. Sua graça é suficiente para nos renovar em meio às tribulações.
"ઓ પરિશ્રમ કરનારાંઓ તથા ભારથી દબાયલાઓ, તમે સર્વ મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
દ્રવ્યલોભથી દૂર રહો; અને તમારી પાસે છે તેમાં સંતોષ માનો. કેમકે ઈશ્વરે કહ્યું છે કે,
"હું તને કદી છોડીશ નહિ. હું તને કદી તજીશ નહિ"
કેમકે ઈશ્વરનું વચન નકામું નહિ થશે."
તેમણે તેઓને પૂછયું, "તમે કેમ ઊંઘો છો? ઊઠો! ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો."
તે જગ્યાએ પહોચ્યા પછી તેમણે તેમને કહ્યું, "પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવી પડો."
મેં તમને શત્રુની તમામ સત્તા પર, સર્પો અને વીંછીઓ પર પગ મૂકવાનો અને તેમને છૂંદી નાંખવાનો અધિકાર પણ મેં તમને આપ્યો છે તમને કશાંથી ઈજા થશે નહિ.
જાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે."
જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમકે શેતાન આરંભથી પાપ કર્યા કરે છે. પરંતુ શેતાનનાં કામોનો નાશ કરવા માટે જ ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.
વહાલાં બાળકો, હું તમને લખું છું,
કેમકે તેમનાં નામની ખાતર તમારાંં પાપ માફ કરવામાં આવ્યા છે.
પિતાઓ હું તમને લખું છું કે,
કેમકે જે આરંભથી છે તેમને તમે ઓળખો છો.
જુવાનો, હું તમને લખું છું,
કેમકે તમે દુષ્ટને જીત્યો છે.
વહાલાં બાળકો, હું તમને લખું છું,
કેમકે તમે પિતાને ઓળખો છો.
જુવાનો, હું તમને લખું છું,
કેમકે તમે શકિતશાળી છો.
ઈશ્વરનું વચન તમારાંમાં છે,
તમે શેતાન પર જીત પામ્યા છો.
તમે જગત પર તથા જગતની કોઈ બાબતો ઉપર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેમનામાં પિતા પ્રત્યેનો પ્રેમ નથી.
તમારાંં શરીરો મસીહના અવયવો છે એ શું તમે જાણતા નથી? તો શું હું મસીહનાં અંગોને વેશ્યાનાં અંગો બનાવું? ના કદી નહિ! જો કોઈ માણસ વેશ્યાની સાથે જોડાય છે તો તે એક દેહ બને છે, એ શું તમે નથી જાણતા? કેમકે કહે છે તેમ, "તેઓ બન્ને એક દેહ બની જશે." પણ જે કોઇ પ્રભુ સાથે જોડાય છે તે આત્મામાં તેમની સાથે એક થાય છે.
વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે. શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.
હું તમને કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના પ્રમાણે વર્તશો નહિ. કેમકે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુધ્ધ ઇચ્છા કરે છે, તેઓ પરસ્પર વિરુધ્ધ છે; અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી.