Publicidade

Vida eterna

Por Bíblia Online

A vida eterna é a promessa central do evangelho. Não se trata apenas de duração infinita, mas de qualidade de vida em comunhão com Deus, começando aqui e se estendendo pela eternidade.

O dom gratuito da vida eterna

A vida eterna é um presente de Deus, não resultado de obras humanas. É dada gratuitamente a quem crê em Jesus Cristo.

કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.

કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.

કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.

હવે અનંતજીવન આ છે: જેથી તેઓ તમને, તેઓ તમને એટલે એક માત્ર સત્ય ઈશ્વરને ઓળખે, અને સાથે ઈસુ મસીહને, જેને તમે મોકલ્યો છે.

હવે અનંતજીવન આ છે: જેથી તેઓ તમને, તેઓ તમને એટલે એક માત્ર સત્ય ઈશ્વરને ઓળખે, અને સાથે ઈસુ મસીહને, જેને તમે મોકલ્યો છે.

અને સાક્ષી આ છે: ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, અને આ જીવન તેમના પુત્રમાં છે.

અને જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ છે, અનંતજીવનનું વચન.

પરંતુ, એ જ કારણથી મારા પર દયા કરવામાં આવી જેથી મારામાં સૌથી ખરાબ પાપીઓમાં, મસીહ ઈસુ પોતાની અપાર ધીરજ બતાવી શકે, જેથી જેઓ અનંતજીવનને માટે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમુનારૂપ થાવ.

A certeza para quem crê

Quem está em Cristo tem a certeza de que passou da morte para a vida. Nada pode arrebatar o crente da mão de Deus.

"હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે. હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે.

જે કોઇ પુત્ર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે, પણ જે કોઇ પુત્રનો નકાર કરશે તે જીવન નહિ દેખશે, પણ તેઓ ઉપર ઈશ્વરનો કોપ રહે છે.

જે કોઇ પુત્ર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે, પણ જે કોઇ પુત્રનો નકાર કરશે તે જીવન નહિ દેખશે, પણ તેઓ ઉપર ઈશ્વરનો કોપ રહે છે.

અને જેણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે મને સોંપેલામાંથી એકેને હું ગુમાવું નહિ, પરંતુ છેલ્લે દિવસે હું તેમને પાછા ઉઠાડું. જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ કરશે તેને અનંતજીવન મળશે, અને છેલ્લે દિવસે હું તેઓને સજીવન કરું એવી મારા પિતાની ઇચ્છા છે."

હું સાચે જ તમને કહું છું જે કોઈ વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.

મારાંં ઘેટાં મારો અવાજ સાંભળે છે; હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ.

હું તેઓને અનંતજીવન આપું છું, અને તેઓ કદી નાશ પામશે નહિ; મારા હાથમાંથી કોઈ તેમને છીનવી લેશે નહિ. મારા પિતા જેમણે મને તેઓને આપ્યા છે, તે બધા કરતા મોટા છે; મારા પિતાનાં હાથમાંથી તેઓને કોઈ છીનવી લઈ શકશે નહિ. હું અને પિતા એક છીએ."

અને સાક્ષી આ છે: ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, અને આ જીવન તેમના પુત્રમાં છે. જેની પાસે પુત્ર છે તેમને જીવન છે, અને જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેને જીવન નથી.

અંતિમ નોંધ

જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે તેમને આ વાતો હું લખું છું, જેથી તમે જાણો કે તમને અનંતજીવન છે.

જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે તેમને આ વાતો હું લખું છું, જેથી તમે જાણો કે તમને અનંતજીવન છે.

O caminho para a eternidade

Jesus é o caminho para a vida eterna. Crer nele, segui-lo e perseverar na fé são os passos que nos conduzem à eternidade com Deus.

પણ જે પાણી હું તેઓને આપું છું, તે જે કોઇ પીશે તેને કદી તરસ લાગશે નહિ, પણ જે પાણી હું તેમને આપીશ તેમનામાં પાણીનો ઝરો થશે, અને તે અનંતજીવન સુધી ઝયાઁ કરશે."

નાશવંત ખોરાક માટે કામ કરશો નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, કેમકે ઈશ્વર પિતાએ તેના પર મુદ્રા કરી છે."

ત્યારે તેઓએ તેમને પૂછયું, "ઈશ્વરના કામ કરવા માટે અમારે શું કરવું જોઈએ?"

ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વરનું કામ આ છે: તેમણે જેને મોકલ્યા છે તેમના પર વિશ્વાસ કરો."

સિમોન પિતરે તેમને જવાબ આપ્યો, "પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનનાં વચનો તમારી પાસે છે.

"સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરો, કેમકે જે નાશમાં પહોંચાડે છે તે રસ્તો પહોળો છે, અને તેનો દરવાજો ચોડો છે, અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. પણ જે દરવાજો નાનો અને રસ્તો સાંકડો છે તે જીવનમાં પોહચાડે છે, અને થોડાકને જ તે મળે છે.

"સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરો, કેમકે જે નાશમાં પહોંચાડે છે તે રસ્તો પહોળો છે, અને તેનો દરવાજો ચોડો છે, અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. પણ જે દરવાજો નાનો અને રસ્તો સાંકડો છે તે જીવનમાં પોહચાડે છે, અને થોડાકને જ તે મળે છે.

જે કોઈ પોતાનો જીવ બચાવશે તો તે તેને ગુમાવશે, અને જે કોઈ મારે લીધે જે કોઈ તેમનો જીવ ગુમાવશે, તો તે તેને બચાવશે.

"ત્યારે તેઓ અનંતકાળની શિક્ષામાં જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં."

ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે, જે કોઈએ મારે માટે અને સુસમાચારને માટે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરોનો ત્યાગ કયોઁ હશે, તે આ યુગમાં સો ગણાં ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરોને સતાવણી સુધ્ધાં તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ.

એક પ્રસંગે નિયમશાસ્ત્રના એક પંડિતે ઊભા થઇને ઈસુની પરીક્ષા કરતાં તેણે પૂછયું. "ગુરુજી, અનંતજીવન મેળવવાં માટે મારે શું કરવું જોઈએ?"

તેમણે જવાબ આપ્યો, "નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું કેવી રીતે વાંચે છે?"

તેમણે જવાબ આપ્યો, " ‘તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરાં હૃદયથી, પૂરાં જીવથી, પૂરી શકિતથી તથા પૂરાં મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ "

ઈસુએ જવાબ આપ્યો, "તેં સાચો જવાબ આપ્યો. તું આ કર અને તું જીવશે."

વિશ્વાસની સારી લડાઈ લડ. અને અનંતજીવનને પકડી રાખ જેને માટે તને બોલાવવામાં આવ્યો છે, જેના વિશે તેં ઘણા સાક્ષીઓની આગળ કબૂલાત કરી છે.

વિશ્વાસની સારી લડાઈ લડ. અને અનંતજીવનને પકડી રાખ જેને માટે તને બોલાવવામાં આવ્યો છે, જેના વિશે તેં ઘણા સાક્ષીઓની આગળ કબૂલાત કરી છે.

Perseverança e glória futura

A vida eterna exige perseverança. Os sofrimentos presentes não se comparam com a glória que será revelada. Deus nos guardará até o fim.

જેઓ ખંતથી સારાં કામ કરે છે અને જે અદ્રશ્ય મહિમા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને તે અનંતજીવન આપશે.

જેમ પાપે રાજ કયુઁ, તેમ આપણા પ્રભુ ઈસુ મસીહ દ્ગારા ન્યાયકરણ દ્ઘારા અનંતજીવનને અથેઁ કૃપા પણ રાજ કરે.

હું માનું છું કે જે મહિમા આપણામાં પ્રગટ થનાર છે તેની સાથે આપણા હાલનાં દુઃખોને સરખાવવા યોગ્ય નથી.

અમારા પર આવી પડતાં સંકટો અમારે સારું વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે.

તેથી અમે દ્રશ્ય સંકટોને ન ગણકારતાં અદ્રશ્ય રહેલ ભવિષ્યમાં મળનાર સ્વર્ગના આનંદની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. પણ જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે.

છેતરાઈ ન જાઓ: ઈશ્વરની મશ્કરી કરાય નહિ. કેમકે માણસ પોતે જેવું વાવે છે તેવું જ તે લણશે. જે કોઈ પોતાના દેહને ખુશ કરવા માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; જે કોઈ આત્માને ખુશ કરવા માટે વાવશે, તે અનંતજીવન લણશે.

જે કોઈ પોતાના દેહને ખુશ કરવા માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; જે કોઈ આત્માને ખુશ કરવા માટે વાવશે, તે અનંતજીવન લણશે.

આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.

અને સવઁ કૃપાના ઈશ્વર, જેમણે તમને મસીહમાં પોતાના સવઁકાળના મહિમામાં બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી ફરીથી તમને સ્થાપીત કરશે અને તમને બળવાન દ્રઢ અને સ્થિર બનાવશે.

પરંતુ વહાલાં મિત્રો, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતાં જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, જેમ તમે આપણા પ્રભુ ઈસુ મસીહની દયા દ્રારા અનંતજીવન મેળવવાની રાહ જુઓ છો તેમ પોતાને ઈશ્વરના પ્રેમમાં રાખો.

A eternidade com Deus

A Bíblia descreve a plenitude da vida eterna: sem dor, sem lágrimas, em perfeita comunhão com Deus para sempre.

રાજ્યાસન પરથી મેં એક મોટો પોકાર સાંભળ્યો, "જુઓ, ઈશ્વરનું નિવાસસ્થાન હવે લોકોની મધ્યે છે. તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહેશે અને તેમનો ઈશ્વર થશે. તે તેઓની આંખોનાં દરેક આંસુ લૂંછી નાંખશે. હવે પછી મરણ, દુઃખ, વિલાપ કે વેદના થશે નહિ. કેમકે તે બધું જુનું સદાને માટે જતું રહ્યું છે."

"સર્વશકિતમાન ઈશ્વર, સર્વનાં પ્રભુ, જે છે, જે હતા, અને જે આવનાર છે" તે કહે છે: "હું આલ્ફા તથા ઓમેગા છું."

આ જગત અને તેની લાલસા જતાં રહેશે, પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે સદા રહેશે.

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-