A fé vem pelo ouvir
A fé vem pelo ouvir, e o ouvir pela Palavra de Cristo. Quando a Palavra é proclamada, a fé nasce nos corações. Ouvir a Deus é o primeiro passo para crer e seguir.
A fé vem pelo ouvir
A fé vem pelo ouvir, e o ouvir pela Palavra de Cristo. Quem ouve a Palavra crê e obtém a salvação eterna.
યહૂદી અને વિદેશીઓમાં કંઇ ભેદ નથી—કેમકે સવઁનો પ્રભુ એક જ છે, અને જેઓ તેને વિનંતી કરે છે તે સવઁને પુષ્કળ આશીઁવાદ આપે છે. કેમકે પ્રભુને નામે, જે કોઈ વિનંતી કરશે તે તારણ પામશે.
તો પછી, જેમનાં પર તેઓએ વિશ્વાસ કયોઁ નથી, તેને તેઓ તેમને કેવી રીતે વિનંતી કરશે? અને જેના વિશે સાંભળ્યું નથી કેવી રીતે તેઓ તેમના પર વિશ્વાસ કરશે? અને કોઈ કહે નહિ ત્યાં સુધી તેઓ કેવી રીતે સાંભળશે? અને જો કોઈને મોકલવામાં ન આવે તો તે કેવી રીતે ઉપદેશ કરશે? જેમ લખેલું છે તેમ: સુસમાચાર લાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!
પરંતુ બધાં ઇઝરાયેલીઓએ સુસમાચારનો સ્વીકાર કયોઁ નહિ. યશાયા કહે છે કે "પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે?" એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.
હું તમારી પાસેથી એ જાણવાં માંગું છું કે, શું નિયમપાલન દ્વારા તમે પવિત્ર આત્મા પામ્યા? કે સુસમાચાર સાંભળીને વિશ્વાસ કરીને?
અને જયારે તમે સત્યનો સંદેશ, અને તમારા તારણના સુસમાચાર સાંભળ્યા, ત્યારે તમે પણ મસીહમાં સામીલ થયા, અને જયારે તમે વિશ્વાસ કયોઁ, ત્યારે તમને આપેલ વચનથી પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા, જે લોકો ઇશ્વરના છે તેમના ઉધ્ધાર સુધી, તેમના મહિમાની સ્તુતિ માટે, તે આપણા વારસાની ખાતરી આપે છે.
"હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે.
હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે.
જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વીના કોઈ મારી પાસે આવી શકે નહિ અને છેલ્લે દિવસે હું તેને સજીવન કરીશ. પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલું છે તેમ: તેઓ બધાં ઈશ્વરથી શીખેલાં થશે. જે કોઇ પિતાને સાંભળીને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે. કોઈએ પિતાને જોયા નથી, સિવાય કે જે ઈશ્વર તરફથી હોય; ફકત તેણે જ પિતાને જોયા છે. હું સાચે જ તમને કહું છું જે કોઈ વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.
Ouvir e obedecer
Felizes os que ouvem a Palavra de Deus e a praticam. Quem tem ouvidos ouça o que o Espírito diz.
તેમણે જવાબ આપ્યો, "તે કરતાં જેઓ ઈશ્વરનાં વચન સાંભળે છે, ને પાળે છે, તેઓને ધન્ય છે."
જેને સાંભળવાને કાન હોય તે સાંભળે."
ઈસુએ તેઓને કહ્યું કે, "તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો.
તેઓમાં યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઇ છે:
" ‘તમે સર્વદા સાંભળ્યા કરશો પણ કદી સમજશો નહિ;
તમે સર્વદા જોયા કરશો પણ કદી જાણશો નહિ;
કેમકે આ લોકોનું હૃદય જડ થઈ ગયું છે.
તેઓ પોતાના કાનથી ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે
નહિ તો કદાચ તેઓ પોતાની આંખોથી જુએ,
પોતાના કાનથી સાંભળે,
પોતાના હૃદયથી સમજે,
અને પાછા ફરે અને હું તેઓને સાજા કરું.’
પરંતુ ધન્ય છે તમારી આંખોને કેમકે તે જુએ છે અને તમારાં કાનોને કેમકે તે સાંભળે છે.
ઈસુએ ટોળાને તેમની પાસે બોલાવીને કહ્યું, "સાંભળો અને સમજો:
અને અમારા માટે પણ પ્રાર્થના કરો કે, મસીહના જે મમઁને સારું હું બંધનમાં છું તે કહેવાને ઈશ્વર અમારા માટે દ્રાર ખોલે.