Publicidade

Conversão

Por Bíblia Online

A conversão é o ato de se voltar para Deus — arrependendo-se do pecado e abraçando a graça. É o início de uma vida nova, transformada pelo amor de Cristo.

Arrependei-vos

Arrependei-vos e convertei-vos para que os vossos pecados sejam apagados. A conversão começa com a mudança de mente e coração.

પિતર જોનારાઓની સાથે વાત કરે છે

પસ્તાવો કરો અને પછી ઈશ્વર તરફ વળો જેથી તમારાંં પાપ ભૂંસી નાંખવામાં આવે, અને પ્રભુ તરફથી તાજગીના સમયો પ્રાપ્ત થાય.

પિતર સંબોધે છે

પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;

આથેન્સમાં

ભૂતકાળમાં ઈશ્વરે આવી અજ્ઞાનતા અવગણી ખરી. પણ હવે તે સવઁત્ર બધા લોકોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે.

ઈસુ ઉપદેશ આપવાનું શરૂ કરે છે

તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, "પસ્તાવો કરો, કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે."

યોહાન બાપ્તિસ્ત માગઁ તૈયાર કરે છે

પસ્તાવાની સાથે રહે તેવાં ફળ આપો.

ઈસુ સુસમાચાર પ્રગટ કરે છે,

"સમય આવી ચૂકયો છે, ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. પસ્તાવો કરો, ને સુસમાચાર પર વિશ્વાસ કરો."

O amor de Deus converte

Céu se alegra por um pecador que se arrepende. Deus não deseja a morte do ímpio, mas que se converta e viva.

ખોવાયેલા ઘેટાનું દ્રષ્ટાંત

હું કહું છું કે એ જ પ્રમાણે નવ્વાણું ન્યાયી વ્યકિતને પસ્તાવાની અગત્યતા નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તો તેને લીધે સ્વર્ગમાં ઘણો આનંદ થશે.

ખોવાયેલા સિક્કાનું દ્રષ્ટાંત

એ જ પ્રમાણે, હું તમને કહું છું, જયારે એક પાપી પસ્તાવો કરે છે, ત્યારે ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે."

ઈસુ લેવીને બોલાવે છે અને પાપીઓ સાથે જમે છે

હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવવા માટે બોલાવવા આવ્યો છું."

પ્રભુનો દિવસ

વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.

Transformação

Voltai-vos para mim e sereis salvos! Rasgai o coração e não as vestes. A verdadeira conversão transforma o interior.

લાઓદિકિયાની મંડળીને

જેનાં પર હું પ્રેમ કરું છું તેને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.

મસીહમાં સજીવન કરાયેલા જેવું જીવવું

તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે.

પાપ સંબંધી મૂઆ, મસીહમાં સજીવન

તમારાં શરીરનાં અવયવોને ભૂંડાઈનાં સાધન તરીકે પાપને ન સોંપો, પરંતુ મરણમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપાઈ જાઓ, તથા પોતાના અવયવોને ન્યાયપણાના સાધન તરીકે તેમને સોંપો.

સવઁનું ભલું કરવું

ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો.

સાંભળવું અને અમલ કરવો

માટે સઘળી દુષ્ટતા દૂર કરો અને તમારાં હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શકિતમાન છે તેને નમ્રતાથી સ્વીકારો.

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-