Coração quebrantado
Deus está perto dos que têm o coração quebrantado. A Bíblia consola os aflitos: o sacrifício que Deus aceita é o espírito quebrantado e um coração contrito — jamais desprezará.
"આત્મામાં જેઓ રાંક છે તેઓ આશીર્વાદિત છે,
કારણ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
જેઓ શોક કરે છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે તેઓને દિલાસો મળશે.
જેઓ નમ્ર છે, તેઓ આશીર્વાદિત છે,
કેમકે પૃથ્વીનો વારસો તેઓને મળશે.
ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આવેલું દુઃખ શોક નહિ, પણ તારણ ઉપજાવે એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે, પણ સાંસારિક દુઃખ મૃત્યુ લાવે છે. જુઓ, પ્રભુ તરફથી આવેલા દુઃખથી તમારાંમાં શું ઉત્પન્ન થયુંઃ તેથી જ તમારામાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ, વળી પોતાને નિદોઁષ ઠરાવવાને માટે તમારી કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, અને બદલો લેવાની કેવી તત્પરતા, એ સર્વમાં તમે પોતાને નિર્દોષ સાબિત કર્યા છે.
પણ તેમણે મને કહ્યું: "તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે." તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું.