Cura
A cura é promessa e poder de Deus. Jesus curou toda enfermidade e todo mal. As Escrituras declaram que pelas suas pisaduras fomos sarados — cura do corpo, da alma e do espírito.
Pelas suas pisaduras
Ele foi ferido pelas nossas transgressões e moído pelas nossas iniquidades. Pelas suas pisaduras fomos sarados.
"ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા." જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે.
"ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા." જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે.
Jesus, o curador
Jesus percorreu cidades e aldeias curando toda doença. Ele deu autoridade aos discípulos para curar enfermos.
ઈસુ તમામ શહેરો અને ગામોમાં ગયા, તેઓના સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, રાજ્ય વિષેનો શુભસંદેશ પ્રગટ કરતા, અને દરેક પ્રકારની બિમારી અને રોગો મટાડતા.
માંદાને સાજા કરો, મરેલાંને સજીવન કરો, જેને રકતપિત છે તેને શુધ્ધ કરો, અશુદ્ધ આત્માઓને કાઢો. તમે મફત પામ્યા, મફત આપો.
માંદાને સાજા કરો, મરેલાંને સજીવન કરો, જેને રકતપિત છે તેને શુધ્ધ કરો, અશુદ્ધ આત્માઓને કાઢો. તમે મફત પામ્યા, મફત આપો.
ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવ્યાં અને અશુધ્ધ આત્માઓ કાઢવાનો તથા દરેક બીમારી અને રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
આ સાંભળીને ઈસુએ કહ્યું, "જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી પણ માંદાને છે.
ઈસુ સમગ્ર ગાલીલ પ્રદેશમાં ગયા, યહૂદી સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, સ્વર્ગના રાજ્યનો શુભસંદેશ આપતાં, અને લોકોમાં દરેક પ્રકારની બિમારી અને રોગ મટાડતા.
જેઓ ત્યાં માંદા છે તેઓને સાજાં કરો, અને તેમને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’
"પ્રભુનો આત્મા મારા પર છે,
કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટે
તેમણે મારો અભિષેક કર્યા છે.
તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા,
અંધજનોને દ્રષ્ટિ આપવાં,
પિડિતોને મુક્ત કરવા
જયારે ઈસુએ તેમને જોયા, ત્યારે તેમણે કહ્યું, "જાઓ, પોતાને યાજકોને બતાવો." અને તેઓ જતાં જતાં શુધ્ધ થયા.
ઈસુએ સાબ્બાથવારે એક સભાસ્થાનમાં શીખવતા હતા. અને ત્યાં એક સ્ત્રી ત્યાં હતી જે અઢાર વષઁથી અપંગ હતી. અને તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર રહી શકતી ન હતી. જયારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને આગળ બોલાવીને કહ્યું, "સ્ત્રી, તું તારી માંદગીમાંથી મુકત થઈ ગઈ છે," પછી તેમણે તેનાં પર હાથ મુકયાં અને તરત જ તે ટટ્ટાર થઇ અને ઈશ્વરની સ્તુતિ કરી.
ઈસુએ સાબ્બાથવારે સાજી કરી હતી માટે સભાસ્થાનનાં આગેવાન ગુસ્સે ભરાયા, અને લોકોને કહ્યું, "કામ કરવા માટે છ દિવસ છે, એ દિવસોમાં તમે આવો અને સાજા થાઓ, પણ સાબ્બાથવારે નહિ."
પ્રભુએ તેમને જવાબ આપ્યો, "તમે દંભીઓ! તમારામાંનો દરેક પોતાના બળદ અથવા ગધેડાને ગમાણમાંથી છોડી ને સાબ્બાથવારે પાણી પીવાં માટે નથી લઈ જતા? તો શું આ સ્ત્રી, જે અબ્રાહમની પુત્રી છે જેને શેતાને અઢાર વર્ષ સુધી બાંધી રાખી હતી, તેને સાબ્બાથવારે બંધનમાંથી મુક્ત ન કરવી જોઈએ?"
જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમના બધા વિરોધીઓ શરમિંદા થયા. પણ તેમણે જે અદભુત કૃત્ય કયાઁ તેનાથી બધા લોકો ખુશ થઈ ગયા.
આ સાંભળીને ઈસુએ યાઈરસને કહ્યું, "ગભરાઈશ નહિ! કેવળ વિશ્વાસ રાખ, અને તે સાજી થશે."
તેમણે તેને કહ્યું, "દીકરી, તારા વિશ્વાસથી તું સાજી થઈ છે, શાંતિએ જા ને રોગથી મુક્ત થા."
ઈસુએ કહ્યું, "જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે."
ઈસુએ કહ્યું, "જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે." તરત જ તે માણસ જોવા લાગ્યો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
વિશ્વાસ કરનારાંઓના હાથે આવા ચિન્હો થશેઃ મારા નામે તેઓ અશુધ્ધ આત્માઓ કાઢશે અને તેઓ નવી ભાષાઓ બોલશે. તેઓ સર્પને તેમના હાથમાં પકડી લેશે અને જયારે તેઓ પ્રાણઘાતક વસ્તુ પી જાય તોપણ તેઓને કાંઈ નુકશાન થશે નહિ. તેઓ બીમાર લોકો ઉપર હાથ મૂકશે ને તેઓ સાજા થશે."
પિતરે તેને કહ્યું, "એનિયાસ, ઈસુ મસીહ તને સાજો કરે છે. ઊઠ અને તારું બિછાનું વ્યવસ્થિત કર."
Eu sou o Senhor que te sara
Eu sou o Senhor que te sara. Ele perdoa todas as iniquidades e sara todas as enfermidades — com bondade e misericórdia.
Cura e restauração
Eu te restaurarei e sararei as tuas feridas, diz o Senhor. A oração da fé salvará o enfermo e o Senhor o levantará.
તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે.
તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે.
તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે.
તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.
તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.
અથવા આ અદભુત મહાન પ્રકટીકરણને લીધે હું અભિમાન ન કરું, તે માટે, મને શિક્ષા આપવાં માટે શેતાનનાં દૂતે મને શરીરમાં પીડા આપવામાં કાંટારૂપી વેદના મૂકી જેથી હું અભિમાન ન કરું. મારામાંથી દૂર કરવામાં આવે માટે મેં ત્રણ વાર પ્રભુને વિનંતી કરી. પણ તેમણે મને કહ્યું: "તારે માટે મારી કૃપા પૂરતી છે. મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂણઁ થાય છે." તેથી મસીહનું પરાક્રમ મારાંં પર આવી રહે, એ માટે હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું.
Promessas e esperança
O Senhor dá forças aos cansados. O sol da justiça se levantará com salvação nas suas asas.
અને પોતાના પગોને સારું પાધરા રસ્તા કરો, જેથી જે અપંગ તે પડી જાય નહિ, પણ ઊલટું તે સાજુ થાય.