Dia das crianças
As crianças são preciosas aos olhos de Deus. Jesus as acolheu, abençoou e ensinou que delas é o Reino dos Céus — modelos de fé, pureza e humildade.
Jesus e as crianças
Deixai vir a mim as crianças. Jesus abraçou, abençoou e honrou as crianças como modelo de fé para os adultos.
ઈસુએ કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને અટકાવશો નહિ. કેમકે સ્વર્ગનું રાજ્ય એ એવાઓનું જ છે."
સ્વગઁના રાજયમાં સૌથી મોટું કોણ?
એ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, "તો સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?"
તેમણે એક નાનાં બાળકને તેમની પાસે બોલાવીને, બાળકને તેઓની વચ્ચે ઊભુ રાખ્યું, અને તેમણે કહ્યું, હું સાચે જ તમને કહું છું "જયાં સુધી તમે નહિ ફરો, અને બાળકોનાં જેવા નહિ બનો, તો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ. માટે જે કોઈ આ બાળકના જેવું નીચું સ્થાન લેશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે;
ભટકતા ઘેટાનું દ્રષ્ટાંત
"જુઓ કે તમે આ નાનાંઓમાંના એકની તમે અવગણના ના કરો, કેમકે તેઓના દૂતો સ્વર્ગમાં મારા પિતાનું મુખ સદા જુવે છે.
પણ જયારે મુખ્ય યાજકોએ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમણે કરેલી અદભુત બાબતો જોઈ, અને બાળકોને મંદિરનાં આંગણાંમાં પોકાર કરતાં સાંભળ્યા કે "હોસાન્ના! દાવિદના પુત્રને" ત્યારે તેઓ રોષે ભરાયા.
તેઓએ તેમને કહ્યું, "આ બાળકો શું કહે છે તે તમે સાંભળો છો?"
"હા," ઈસુએ જવાબ આપ્યો, "શું તમે કયારેય નથી વાંચ્યું,
બાળકોનાં હોઠોથી અને ધાવણાંઓથી
તમે, પ્રભુ, તમારી સ્તુતિ પ્રગટ કરાવી છે?"
હું સાચે જ કહું છું કે; જે કોઈ નાના બાળક સમાન બની ઈશ્વરનું રાજય સ્વીકારશે નહિ, તે કદી તેમાં પ્રવેશી શકશે નહિ." પછી તેમણે બાળકોને ઊંચકી લીધા, તેઓના પર હાથ મૂકીને તેમને આશીર્વાદ આપ્યો.
પછી તેમણે એક નાનાં બાળકને લઈને વચમાં ઊભુ રાખ્યું. બાળકને ખોળામાં લઈને કહ્યું કે, "મારે નામે આવા નાનાં બાળકોમાંનાં એકનો જે આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, અને જે મારો આવકાર કરે છે, તે મારો નહિ પણ મને મોકલનારનો પણ આવકાર કરે છે."
Instruir e proteger
Instrui a criança no caminho de Deus. Elas são herança do Senhor — presentes sagrados que devemos educar com amor.
બાળકો, દરેક બાબતમાં તમારાંં માબાપની વાત માનો, કેમકે એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
પિતાઓ, તમે તમારાંં બાળકોને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.
બાળકો, પ્રભુમાં તમારાંં માતાપિતાની વાતો માનો, એમ કરવું એ વ્યાજબી છે. "તમારાંં માતાપિતાને માન આપો," તે પહેલી વચનયુકત આજ્ઞા છે, "એ સારું કે તારું કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય."
પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.