Ensinar
Ensinar é mandamento e dom. A Bíblia exorta pais, líderes e mestres a transmitir a verdade divina com fidelidade, paciência e sabedoria para as próximas gerações.
Ensinar a Palavra
Toda Escritura é útil para ensinar. Quem ouve as palavras de Jesus e as pratica é como o homem sábio que construiu sobre a rocha.
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
"એ માટે જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, અને તે પ્રમાણે કરે છે, તે એક ડાહ્યા માણસ જેવો છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
મસીહનો સંદેશ તમારામાં સવઁ જ્ઞાનમાં ભરપૂર રીતે તમારામાં રહે, ગીતશાસ્ત્રો, સ્તોત્રો અને આત્મિક ગાયનો દ્વારા એકબીજાને શીખવો તથા બોધ કરો, અને કૃપા સહીત તમારા હ્રદયોમાં ઈશ્વરની આગળ ગાઓ.
કેમકે ભૂતકાળમાં જે લખવામાં આવ્યું હતું તે બધુ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતુ, જેથી શાસ્ત્રોમાં શિખવવામાં આવેલી ધીરજ અને તેઓના ઉત્તેજનથી આપણને આશા મળે.
Instruir as gerações
Ensina a criança nos caminhos de Deus. A geração que não conhece o Senhor perde a herança espiritual da fé.
Fidelidade no ensino
Quem ensina com fidelidade merece dupla honra. Cuidado com doutrinas falsas — permaneçam na doutrina de Cristo.
જે વડીલો મંડળી કામકાજ સારી રીતે ચલાવે છે, તેઓને બમણાં માનને પાત્ર ગણવાં, ખાસ કરીને જેઓ ઉપદેશ આપવામાં તથા શિક્ષણ આપવામાં વિશેષ કામ કરે છે તેઓને. કારણ શાસ્ત્ર કહે છે કે, "પારે ફરતાં બળદને મોઢે તું શીકી ન બાંધ," અને "શ્રમ કરનાર પોતાના મહેનતાણાને યોગ્ય છે."
અધમીઁ વાતોથી દૂર રહેજે, કેમકે જેઓ તેમાં ડૂબેલા રહેશે તેઓ વધુને વધુ અધમીઁ બનતા જશે. તેમનો ઉપદેશ ઘારાની પેઠે ફેલાતી જશે; તેવાં માણસોમાં હુમનાયસ તથા ફિલેતસ છે.
જે કોઇ હદ બહાર જાય છે, અને મસીહના શિક્ષણને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; શિક્ષણને જે વળગી રહે છે તેને પિતા તથા પુત્ર બન્ને છે.
પર્વ અધવાર્યું ત્યારે ઈસુએ મંદિરનાં આંગણાંમાં જઈને શિક્ષણ આપ્યું, યહૂદીઓ આશ્ચર્યચકિત થઈને પૂછવાં લાગ્યા, "આ માણસ કદી પણ શીખ્યો નથી, છતાં તેણે આટલું બધુ જ્ઞાન કેવી રીતે મેળવ્યું?"
ઈસુએ જવાબ આપ્યો, "મારું શિક્ષણ માંરુ પોતાનું નથી, પણ જેણે મને મોકલ્યો છે તેમના તરફથી આવે છે. જે કોઇ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે છે, તો તે સમજશે કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે હું પોતે બોલું છું. જે કોઇ પોતા વિશે બોલે છે, તે પોતાનો મહિમા શોધે છે, પણ જે તેમના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો માણસ છે. અને તેનામાં કાંઈ અન્યાય નથી.