Estudar a Bíblia
Estudar a Bíblia é mergulhar na mente de Deus. A Palavra é lâmpada para os pés, espada do Espírito e alimento para a alma. O cristão que estuda cresce em sabedoria e maturidade.
A importância do estudo
Os bereanos eram mais nobres porque examinavam as Escrituras diariamente. Estudar a Bíblia é mandamento e privilégio.
બરૈયાના યહુદી લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં વધુ ઉમદા સ્વભાવના હતા, કેમકે તેઓ ઉત્સાહથી સંદેશો સ્વીકારતા અને પાઉલ જે કહે છે તે સાચુ છે કે કેમ તે તપાસવા શાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા હતા.
ઈશ્વરની આગળ માન્ય થયેલા જેને શરમાવવાની કંઇ જરૂર ન હોય તેવી રીતે કામ કરનાર અને સત્યતા વચન સ્પષ્ટતાથી સમજાવનાર સેવક તરીકે પોતાને રજૂ કરવાને પ્રયત્ન કર.
તું બાળક હતો ત્યારથી તું પવિત્રશાસ્ત્ર જાણે છે, મસીહ ઈસુ પરના વિશ્વાસ દ્રારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
હું આવું ત્યાં સુધી, તું શાસ્ત્રવચન પર, બોધ કરવા પર અને શિક્ષણ આપવાં પર ધ્યાન આપજે.
તમે પવિત્રશાસ્ત્રનો ખંતથી અભ્યાસ કરો છો, કેમકે તમે માનો છો કે તેમાં તમને અનંતજીવન છે. આ એ પવિત્રશાસ્ત્ર છે કે જે મારે વિશે સાક્ષી આપે છે.
Meditar e guardar
Não se aparte a lei do Senhor da tua boca. Medita nela de dia e de noite para que cumpras tudo o que nela está escrito.
Estudo diligente
Esdras preparou o coração para buscar e ensinar a lei. O estudo exige disciplina, constância e coração aberto.
Proteção e crescimento
Quem ignora a Palavra perece. Toda Escritura é útil — crescei na graça e no conhecimento do nosso Senhor.
ઈસુએ જવાબ આપ્યો, "શાસ્ત્ર તથા ઈશ્વરના પરાક્રમ ન જાણવાને કારણે તમે ભૂલ ખાઓ છો.
કેમકે ભૂતકાળમાં જે લખવામાં આવ્યું હતું તે બધુ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતુ, જેથી શાસ્ત્રોમાં શિખવવામાં આવેલી ધીરજ અને તેઓના ઉત્તેજનથી આપણને આશા મળે.
તેથી, વહાલાં મિત્રો, તમને અગાઉથી ચેતવણી આપવામાં આવી છે, તેથી સાવધ રહો કે દુષ્ટોની ભૂલથી ખેંચાઈને તમે તમારી સ્થિરતાથી પડી ન જાઓ. પણ આપણા પ્રભુ અને તારનાર ઈસુ મસીહની કૃપા અને જ્ઞાનમાં વધતાં જાઓ.
તેમને હમણાં અને સદાસર્વકાળ મહિમા હો! આમીન.
આ તારણ વિશે, જે પ્રબોધકોએ તમારા પર આવનાર કૃપા વિશે વાત કરી હતી, તેઓએ તે તારણની ખૂબ જ ધ્યાનથી અને કાળજીથી શોધ કરી હતી. તેઓનામાં રહેલ મસીહના આત્માએ મસીહના દુઃખ અને તે પછીના મહિમા વિશે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી, ત્યારે મસીહનો આત્મા જે તેમનામાં હતો તે કયા સમય અને સંજોગો હતા તેની તપાસ તેઓ કરતા હતાં.