Família
A família é a primeira instituição criada por Deus. Ele a projetou para ser escola de amor, fé e formação de caráter. A Bíblia honra a família e nos ensina a cuidar dela.
Eu e minha casa
Eu e minha casa serviremos ao Senhor. A família que serve a Deus juntos permanece unida e fortalecida em todas as circunstâncias.
તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે."
Criar os filhos
Instrui a criança no caminho em que deve andar. O lar é a primeira escola de fé e obediência.
પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.
પિતાઓ, તમારાંં બાળકો ચીડવો નહિ; તેને બદલે પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેને ઉછેરો.
બાળકો, પ્રભુમાં તમારાંં માતાપિતાની વાતો માનો, એમ કરવું એ વ્યાજબી છે. "તમારાંં માતાપિતાને માન આપો," તે પહેલી વચનયુકત આજ્ઞા છે,
Honrar e amar
Honra teu pai e tua mãe. A família funciona com perdão, paciência e amor incondicional entre todos os seus membros.
તારાં માતાપિતાને માન આપ જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર."
છૂટાછેડા
જયારે ઈસુ આ બધી વાતો કહી રહ્યા પછી, તેઓ ગાલીલથી નીકળીને યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં ગયા. મોટું ટોળું તેમની પાછળ ગયું, અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યાં.
કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરતા પૂછયું, "શું દરેક કારણને લીધે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે તે શું યોગ્ય છે?"
તેમણે જવાબ આપ્યો, "શું તમે નથી વાંચ્યું? કે આરંભથી જ ઉત્પન્ન કરનારે તેમને પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં. અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
પછી કેમ, તેઓએ પૂછયું, "તો પછી શા માટે મોશેએ એવી આજ્ઞા આપી કે પુરુષે તેની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપીને તેને મુકી દેવી?"
ઈસુએ ઉત્તર આપ્યો, "મોશેએ તમારાંં હૃદયોની કઠણતાને કારણે તમને તમારી પત્નીઓને છૂટાછેડા આપવાં પરવાનગી આપી હતી, પણ આરંભથી એવું ન હતું. હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈને અન્ય સ્ત્રીની સાથે પરણે, તે વ્યભિચાર કરે છે."
ત્યારે શિષ્યોએ તેમને કહ્યું, "જો પતિ અને પત્નિમાં આવી સ્થિતી હોય તો પરણવું સારું નથી."
ઈસુએ જવાબ આપ્યો, "દરેકથી આ વચન સ્વીકારાતું નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. કેમકે કેટલાક ખોજા છે જેઓ એવી રીતે જન્મેલાં છે; અને કેટલાક ખોજાઓને બીજાઓએ ખોજા બનાવેલા છે; અને કેટલાક સ્વર્ગના રાજ્યને લીધે ખોજા તરીકે જીવવું પસંદ કરે છે, જે આ સ્વીકારી શકે છે તેણે તે સ્વીકારવું જોઈએ."
નાના બાળકો અને ઈસુ
પછી લોકો નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા કે તેઓ પર તેમના હાથ મૂકીને પ્રાર્થના કરે, પણ શિષ્યોએ તેમને ધમકાવ્યાં.
ઈસુએ કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો, તેઓને અટકાવશો નહિ. કેમકે સ્વર્ગનું રાજ્ય એ એવાઓનું જ છે." તેમણે તેમના પર હાથ મૂકયાં, પછી તેઓ ત્યાંથી ગયા.
ધનવાન અને ઈશ્વરનું રાજય
પછી તરત એક માણસે ઈસુની પાસે આવીને પૂછયું, "ગુરુજી, અનંતજીવન પામવાં માટે મારે શું સારું કરવું જોઈએ?"
ઈસુએ જવાબ આપ્યો, "શું સારું છે તે વિષે તું મને કેમ પૂછે છે? માત્ર એક જ છે જે સારો છે, જો તું જીવનમાં પ્રવેશ પામવાં માગે છે તો આજ્ઞાઓ પાળ."
તેણે પૂછયું, "કઈ?"
ઈસુએ જવાબ આપ્યો, "તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન આપ; તારાં માતાપિતાને માન આપ જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર."
જુવાન માણસે કહ્યું, "આ બધું તો હું પાળતો આવ્યો છું; હજું મારામાં શું ખૂટે છે?"
ઈસુએ જવાબ આપ્યો, "જો તું સંપૂર્ણ થવા માંગતો હોય, તો જા, ને તારી જે સંપતી છે તે વેચી દે, અને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપતિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ."
જ્યારે તે જુવાન માણસે આ સાંભળ્યું, ત્યારે તે ઉદાસ થઈને ચાલ્યો ગયો, કારણ કે તેની પાસે પુષ્કળ સંપતિ હતી.
ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે "ધનવાનને સ્વગઁના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. ફરીથી હું તમને કહું છું કે, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."
જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું તેઓ ખૂબ જ આશ્ચયઁ પામ્યા અને પૂછયું, "તો પછી કોણ તારણ પામી શકે?"
ઈસુએ તેઓની સામે જોઈને કહ્યું, "માણસોને તો એ અશક્ય છે. પણ ઈશ્વરને સર્વ શકય છે."
પિતરે તેમને જવાબ આપ્યો, "અમે તો બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ. તો અમારે માટે ત્યાં શું હશે?"
ઈસુએ તેઓને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, જયારે પુનરુત્પતિમાં માણસનો દીકરો પોતાના ગૌરવી રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે મારી પાછળ આવનારા પણ ઇઝરાયેલનાં બારેય કુળોનો ન્યાય કરતા બાર રાજ્યાસનો પર બેસશો. અને જે કોઈએ પોતાનાં ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે પત્ની કે બાળકો કે ખેતરોને મારા નામને લીધે ત્યાગ કર્યોઁ છે, તેઓને સો ગણું વધુ મળશે, અને અનંતજીવનનો વારસો પામશે. પરંતુ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લા, અને જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે.
પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.
તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.
જો કોઈ કહે કે "હું ઈશ્વર પર પ્રેમ રાખું છું" પણ પોતાના ભાઈ કે બહેનને ધિક્કારતો હોય તો તે જૂઠો છે, કેમકે જે કોઇ પોતાના ભાઈ કે બહેન કે જેમને જોયા છે તેના પર તે પ્રેમ ન રાખતો હોય તો ઈશ્વર જેમને તેણે કદી જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ રાખી શકે?
Cuidar da família
Quem não cuida dos seus negou a fé. A família é responsabilidade sagrada — prover, proteger e abençoar é mandamento divino.
પરંતુ જે કોઈ માણસ પોતાના સગાઓને, અને વિશેષ કરીને પોતાના જ કોઈ કુટુંબીજનને સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો નકાર કયોઁ છે, અને તે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.
પરંતુ જે કોઈ માણસ પોતાના સગાઓને, અને વિશેષ કરીને પોતાના જ કોઈ કુટુંબીજનને સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો નકાર કયોઁ છે, અને તે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.
પણ જો વિધવાઓને સંતાનો કે સંતાનોના સંતાનો હોય તો તેઓએ સૌ પ્રથમ પોતાનાં કુટુંબની સંભાળ રાખીને પોતે ધમઁનિષ્ઠ થવું જોઈએ, અને આમ પોતાના માબાપ અને દાદા-દાદીનો બદલો વાળતાં શીખે, કારણ કે આ ઈશ્વરને ગમે છે.
મંડળીમાં વડિલોની પક્ષાપક્ષી
ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ મસીહને નામે હું તમને વિનંતી કરું છું કે, તમે બધા એકબીજા સાથે એકમતના થાઓ, અને તમારામાં કોઇ ભાગલા ન પડે, પણ મનમાં અને વિચારમાં પૂણઁ રીતે એક થાઓ.
Unidade familiar
A coroa dos velhos são os filhos dos filhos. O casamento, os filhos e a comunhão familiar são bênçãos de Deus.
Casamento e família
O homem deixará pai e mãe e se unirá à sua mulher. A família começa no casamento — aliança sagrada diante de Deus.
પણ સૃષ્ટિના આરંભથી ઇશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી તરીકે ઉત્પન્ન કર્યાં. એ કારણથી પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીને વળગી રહેશે. અને બન્ને એક દેહ થશે. હવે પછી તેઓ બે નથી, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?"
પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું. અને જે કોઈ તેમના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુધ્ધ છે તેમ પોતાને શુધ્ધ કરે છે.