Fé
A fé é o fundamento da vida cristã. Sem fé é impossível agradar a Deus. Pela fé somos salvos, vivemos, vencemos o mundo e recebemos as promessas de Deus.
O que é a fé
A fé é a certeza daquilo que esperamos e a prova das coisas que não vemos. Ela é o alicerce de toda a vida espiritual.
હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાય નહિ, ઈશ્વર પાસે આવનાર વ્યકિતએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર છે, અને ખરાં હૃદયથી શોધનારને તે બદલો આપે છે.
વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાય નહિ, ઈશ્વર પાસે આવનાર વ્યકિતએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર છે, અને ખરાં હૃદયથી શોધનારને તે બદલો આપે છે.
વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાય નહિ, ઈશ્વર પાસે આવનાર વ્યકિતએ વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વર છે, અને ખરાં હૃદયથી શોધનારને તે બદલો આપે છે.
અને સારા, જે ગભઁ ધારણની ઉમંર વિતી ગઇ હતી પણ વિશ્વાસથી ગભઁ ધારણ કરવાને શકિતમાન થઇ, કેમકે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસયોગ્ય ગણ્યો.
અને,
"પણ મારો ન્યાયી વિશ્વાસથી જીવશે.
જો તે પાછો હઠી જાય
તો તેથી મને આનંદ થશે નહિ."
વળી આપણા આગેવાન તથા માર્ગદર્શક ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ, પોતાની આગળ મળનાર આનંદને લીધે, શરમને તુચ્છ ગણીને, ક્રૂસ પર શરમજનક મરણ સહન કયુઁ, અને ઈશ્વરપિતાના રાજ્યાસનની જમણી બાજુમાં બિરાજમાન છે.
Salvos pela fé
Pela graça sois salvos, mediante a fé. O justo viverá pela fé — essa é a declaração central do evangelho.
કેમકે તમે તેમની કૃપાથી મસીહ પરના વિશ્વાસ દ્રારા તમે તારણ પામ્યા છો, એ તમારાંથી નથી પણ એ તો ઈશ્વર તરફથી તમને મળેલું કૃપાદાન છે, કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે.
સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો,
સવઁ ઉપરાંત, શેતાન તરફથી આવતાં સળગતાં તીરોનો સામનો કરવા માટે તમે વિશ્વાસરૂપી ઢાલ ધારણ કરો,
હું પ્રાથઁના કરું છું કે તે પોતાના મહિમાની અખૂટ સમૃધ્ધિમાંથી તમને પોતાના પવિત્ર આત્મા વડે આંતરિક સામર્થ્ય પમાડે, વિશ્વાસથી તમારા હ્વદયોમાં મસીહ વસે; જેથી, તમારાં મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને,
કેમકે સુસમાચારમાં ઇશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, તે ન્યાયીપણું જે શરુઆતથી તે અંત સુધી વિશ્વવાસથી છે, જેમ લખેલું છે ન્યાયી વિશ્વાસથી જીવશે.
તેથી આપણે વિશ્વાસ કર્યાથી આપણને ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણને ઈશ્વર સાથે શાંતિ મળે છે,
પણ જે માણસ કામ કરતો નથી, પણ અધમીઁને ન્યાય ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અથેઁ ગણવામાં આવે છે.
કારણ કે હૃદયથી વિશ્વાસ કરવાથી તમે ન્યાયી ઠરશો, અને મોં થી કબૂલ કરશો તો તમે તારણ પામશો.
એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.
એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.
જેનો વિશ્વાસ નબળો છે તેનો સ્વીકાર કરો, વિવાદાસ્પદ બાબતો પર તકરાર કર્યા વિના.
પણ જે કોઇ શંકા રાખે છે તે જો ખાય તો તે અપરાધી ઠરે છે, કારણ કે તેમનું ખાવું વિશ્વાસથી નથી; અને જે કાંઈ વિશ્વાસથી નથી તે પાપ છે.
આશાનાં ઈશ્વરને જેમ તમે તેના પર તમે આશા રાખો છો તે તમને આનંદ અને શાંતિથી ભરપૂર કરો જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.
Fé que vence
Esta é a vitória que venceu o mundo: a nossa fé. A fé remove montanhas e abre caminhos impossíveis.
કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.
કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.
કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે.
ઈસુએ કહ્યું, "જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે."
ઈસુએ કહ્યું, "જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે."
ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વર પર વિશ્વાસ રાખો,
એ માટે હું તમને કહું છું તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો છો, તે તમને મળી ચૂકયું છે એવો વિશ્વાસ રાખો, અને તે તમારું થશે.
ઈસુએ કહ્યું, "જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે." તરત જ તે માણસ જોવા લાગ્યો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
Fé e confiança
Confia no Senhor de todo o coração. A fé não depende de circunstâncias — ela se apoia na fidelidade de Deus.
કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ.
કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ.
જેથી તમારો વિશ્વાસ માણસોનાં જ્ઞાન પર નહિ પણ ઈશ્વરના સામથ્યઁ પર હોય.
જો મને પ્રબોધ કરવાનું દાન હોય અને ભવિષ્યમાં જે બનવાનું છે તે બધું હું જાણતો હોઉં, અને જો હું પવઁતોને પણ ખસેડી શકું એવો મને વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.
સાવધ રહો; વિશ્વાસમાં દ્રઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.
Pedidos pela fé
Se tiverdes fé como um grão de mostarda, nada vos será impossível. Jesus elogiou a grande fé dos que o buscaram.
તેમણે જવાબ આપ્યો, "કેમકે તમારો વિશ્વાસ થોડો છે. હું તમને સાચે જ કહું છું, જો તમારો વિશ્વાસ રાઈના બી જેટલો નાનો હોય, તો તમે આ પર્વતને કહી શકો છો કે, ‘અહીંથી ત્યાં ખસી જા!’ તો તે ખસી જશે! તમારા માટે કશું જ અશક્ય નહિ હોય.
તેમણે જવાબ આપ્યો, "કેમકે તમારો વિશ્વાસ થોડો છે. હું તમને સાચે જ કહું છું, જો તમારો વિશ્વાસ રાઈના બી જેટલો નાનો હોય, તો તમે આ પર્વતને કહી શકો છો કે, ‘અહીંથી ત્યાં ખસી જા!’ તો તે ખસી જશે! તમારા માટે કશું જ અશક્ય નહિ હોય.
ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે જ કહું છું, "જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ના લાવો તો અંજીરની જે થયું તે તમે કરી શકશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહી શકો છો, ‘જા, તું ઊચકાઇને સમૃદ્રમાં નંખા.’ અને તે પ્રમાણે થશે.
જો તમે વિશ્વાસ રાખો તો તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગશો તો તે તમને મળશે."
ત્યારે ઈસુએ તેને કહ્યું, "બાઈ, તારો વિશ્વાસ મોટો છે! તારી માંગણી પૂરી કરવામાં આવે છે." અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.
પછી તે તેઓની આંખોને સ્પર્શ કરીને બોલ્યાં, "તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ."
કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં સૂતેલો તેમની પાસે લાવ્યાં, જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો, ત્યારે તેમણે તે માણસને કહ્યું, "દીકરા, હિંમત રાખ: તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
Fé como virtude
Segue a justiça, a fé, o amor, a paz. Combati o bom combate, completei a carreira, guardei a fé.
પણ, હે ઇશ્વરના માણસ, આ બધી બાબતોથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ અને નમ્રતા, એઓનું અનુસરણ કર.
પણ, હે ઇશ્વરના માણસ, આ બધી બાબતોથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ અને નમ્રતા, એઓનું અનુસરણ કર.
હું સારી લડાઈ લડયો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે.
જો આપણે અવિશ્વાસી હોઈએ,
તોપણ તે વિશ્વાસુ રહે છે,
કેમકે તેઓ પોતાનો નકાર કરી શકતા નથી.
આપણા ઈશ્વર તથા બાપની આગળ તમારાં વિશ્વાસપૂવઁક કામ, પ્રેમપૂવઁક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ મસીહ પર ધીરજથી રાખેલી દ્રઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.
એ માટે, ભાઈઓ અને બહેનો, અમારા સવઁ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસથી અમને તમારાં વિષે દિલાસો મળ્યો છે.
અને અનંતકાલિક જીવનની આશામાં, જેનું વચન ઈશ્વરે, જે કદી જૂઠું બોલતા નથી, તેમણે જગતના આરંભ પહેલાં આપ્યું હતું,
Fé viva
A fé sem obras é morta. Peça com fé, sem duvidar. A fé nos conecta com o poder de Deus e produz frutos eternos.
જેમ આત્મા વગર શરીર નિર્જીવ છે, તેમ કાર્ય વગરનો વિશ્વાસ પણ નિર્જીવ છે.
કારણ કે, તમે જાણો છો કે તમારા પરીક્ષણોમાં પાર ઊતયાઁથી ધીરજ ઉત્પન્ન થાય છે.
કારણ કે, તમે જાણો છો કે તમારા પરીક્ષણોમાં પાર ઊતયાઁથી ધીરજ ઉત્પન્ન થાય છે.
જો કોઇ જ્ઞાનમાં અપૂણઁ છે તો તમે ઈશ્વરની પાસે માંગો, કેમકે તે સર્વને તે ઉદારતાથી જ્ઞાન આપે છે અને ઠપકો આપતાં નથી. પરંતુ જયારે તમે માંગો, ત્યારે વિશ્વાસ રાખો અને શંકા ન રાખો, કારણ કે જે શંકા રાખે છે તે પવનથી ઉછળતાં અને અફળાતા દરિયાનાં મોજાં જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઇ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાયઁમાં અસ્થિર છે.
પરંતુ જયારે તમે માંગો, ત્યારે વિશ્વાસ રાખો અને શંકા ન રાખો, કારણ કે જે શંકા રાખે છે તે પવનથી ઉછળતાં અને અફળાતા દરિયાનાં મોજાં જેવો છે.
એમાં તમે આનંદ કરો છો, જો કે થોડા સમય માટે તમને દરેક પ્રકારની કસોટીઓમાં દુઃખ સહન કરવું પડ્યું હોય. આ એટલા માટે આવ્યા છે કે તમારા વિશ્વાસની સાબિતી સત્યતા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં પણ વધું મૂલ્યવાન છે, તે ઈસુ મસીહના પ્રગટ થવાનાં સમયે મહિમા, પ્રસંશા અને સન્માનમાં પરિણમી શકે. તમે તેમને જોયા નથી, છતાં તમે તેમના પર પ્રેમ રાખો છો, હાલ પણ તમે તેમને જોતાં નથી, છતાં તેમના પર વિશ્વાસ રાખો છો અને અવર્ણનીય અને મહિમાવંત આનંદથી ભરપૂર થાઓ છો, કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.
તમે તેમને જોયા નથી, છતાં તમે તેમના પર પ્રેમ રાખો છો, હાલ પણ તમે તેમને જોતાં નથી, છતાં તેમના પર વિશ્વાસ રાખો છો અને અવર્ણનીય અને મહિમાવંત આનંદથી ભરપૂર થાઓ છો, કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.
કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.
તમે વિશ્વાસમાં દ્રઢ રહો અને તેની સામા થાવ કેમકે તમે જાણો છો કે પૃથ્વી પર વિશ્વાસીઓના પરીવારો પણ એવાં જ દુઃખોમાંથી પસાર થઈ રહ્યાં છે.
Promessas da fé
Quem crer terá a vida eterna. A fé abre as portas do impossível e nos dá acesso às promessas de Deus.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
જે કોઇ પુત્ર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે, પણ જે કોઇ પુત્રનો નકાર કરશે તે જીવન નહિ દેખશે, પણ તેઓ ઉપર ઈશ્વરનો કોપ રહે છે.
ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.
ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"
ત્યારે ઈસુએ કહ્યું, "જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે એવું મેં શું તને નથી કહ્યું?"
કેમકે ઈશ્વરનું વચન નકામું નહિ થશે."
હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ.
તો મસીહ ઈસુનાં વિશ્વાસને લીધે તમે બધા ઈશ્વરનાં સંતાનો છીએ. કેમકે તમે બધા જેમણે મસીહમાં બાપ્તિસ્મા પામ્યાં છે, તેમણે મસીહને પહેરી લીધા છે.
કેમકે અમે આત્માથી વિશ્વાસ દ્રારા ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
હું જાણું છું કે તમારી પ્રાર્થનાઓ તથા ઈસુ મસીહના આત્માની સહાય દ્વારા મારા પર જે વિત્યું છે તે મારા ઉધ્ધારને માટે ઉપયોગી થઈ પડશે.
વિદેશીઓમાં તે મમઁના મહિમાની સંપત શી છે તે ઈશ્વરે તેઓને જણાવવાં ચાહ્યું, એટલે મસીહ, જે તમારામાં છે, એટલે મહિમાની આશા છે.