Homem
A Bíblia fala sobre o homem como criação de Deus — feito à sua imagem e semelhança, mas também frágil, mortal e necessitado de redenção.
Criado à imagem de Deus
Deus criou o homem à sua imagem. Mas pelo pecado, o homem caiu e passou a depender da graça para ser restaurado.
તેથી, જેમ એક માણસથી જગતમાં પાપ આવ્યું, અને પાપથી મરણ, અને તે જ રીતે સઘળા માણસોમાં મરણ આવ્યું, કેમકે સઘળાંએ પાપ કર્યું.
એમ લખેલું છે કે: "પ્રથમ મનુષ્ય આદમ સજીવ પ્રાણી થયો, પણ છેલ્લો આદમ, જીવન આપનાર આત્મા થયો." આત્મિક પહેલાં આવ્યું ન હતું, પણ કુદરતી, અને પછી આત્મિક. પહેલો માણસ પૃથ્વીની ધૂળમાંથી આવ્યો હતો; બીજો માણસ સ્વર્ગમાંથી આવ્યો. જેઓ પૃથ્વીનાં છે, તેવાં જ જેઓ પૃથ્વીનાં છે તેઓ પણ છે; અને જેઓ સ્વગીઁય માણસ છે, તેવાં જ જેઓ સ્વગીઁય છે તેઓ પણ છે. જેમ આપણે પૃથ્વી પરનાં માણસની પ્રતિમાં પ્રમાણે જન્મ્યાં છે, તેમ સ્વગીઁય પ્રતિમાં પણ ધારણ કરીશું.
Fragilidade humana
O homem nascido de mulher é de poucos dias e cheio de inquietação. Deus conhece nossa fragilidade e cuida de nós.
પણ એક જગ્યાએ એવી સાક્ષી પૂરી છે કે:
"મનુષ્ય કોણ કે તમે તેનું સ્મરણ કરો,
મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની કાળજી રાખો?
Renovação e chamado
Despojados do velho homem e revestidos do novo, somos chamados a buscar a justiça, a piedade e o amor.
તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો; અને તમારાંં મનનાં વલણોમાં નવા બનો; અને નવું માણસપણું જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે, તે પહેરી લો.
પોતાના શરીરમાંથી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને નિયમો સહિત કાઢી નાંખીને, તેમનો હેતુ એ હતો કે તે બેમાંથી એક નવો માણસ ઉત્પન્ન કરે અને શાંતિ સ્થાપે,
પણ, હે ઇશ્વરના માણસ, આ બધી બાબતોથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ અને નમ્રતા, એઓનું અનુસરણ કર.
જયારે હું બાળક હતો, ત્યારે હું બાળકના જેવું બોલતો હતો, બાળકના જેવું વિચારતો હતો અને બાળકના જેવું સમજતો હતો. પણ હવે જયારે હું પુખ્ત વયનો થયો, ત્યારે મેં બાળકની જેમ વર્તવાનું છોડી દીધું.
A confiança errada
Maldito o homem que confia no homem. O homem de duplo ânimo é instável em todos os seus caminhos.
એવા માણસે પ્રભુ તરફથી તેને કંઇ મળશે એવું ન ધારવું. બે મનવાળું માણસ પોતાનાં સઘળાં કાયઁમાં અસ્થિર છે.
વૃધ્ધ માણસને ઠપકો ન આપ, પણ પિતાને સમજાવતો હોય તેમ તેને માનથી સમજાવ. નાના ભાઈની જેમ જુવાનોની સાથે વતોઁ,