Negação de Cristo
Negar a Cristo é o ato mais grave que um ser humano pode cometer. Jesus advertiu: quem me negar diante dos homens, eu o negarei diante do meu Pai que está nos céus.
A advertência de Jesus
Jesus alertou sobre as consequências eternas de negá-lo. Quem se envergonha dele, dele o Filho do Homem se envergonhará quando vier em glória.
પરંતુ જો કોઈ બીજાની આગળ મારો નકાર કરશે, હું પણ સ્વર્ગમાંના મારા પિતાની સમક્ષ નકાર કરીશ.
જો કોઈ મારે લીધે અને વચનને લીધે આ વ્યભિચારી અને પાપી પેઢીમાં શરમાશે, તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાનાં મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે શરમાશે."
જો અંત સુધી ટકી રહીએ,
તો આપણે તેમની સાથે રાજ્ય કરીશું.
જો આપણે તેમનો નકાર કરીએ તો,
તો તે આપણો પણ નકાર કરશે.
Exemplos e alertas
Pedro negou Jesus três vezes, mas foi restaurado. A Bíblia alerta contra falsos mestres que negam o Senhor que os resgatou.
ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, "મરઘો બોલે તે પહેલાં, આજ રાત્રે ત્રણ વાર, તું મારો નકાર કરીશ."
તેણે સહુની આગળ નકાર કયોઁ: તેણે કહ્યું "તું શું કહે છે તે હું જાણતો નથી."
જૂઠા ઉપદેશકો અને તેમનો વિનાશ
પરંતુ લોકોમાં જૂઠા પ્રબોધકો હતાં, જેમ તમારાંમાં પણ જૂઠા ઉપદેશકો છે. તેઓ ગુપ્ત રીતે પાખંડ ફેલાવશે, અને જે પ્રભુએ તેમનો ઉધ્ધાર કયોઁ તેમનો નકાર કરશે, અને પોતાના પર ઉતાવળે વિનાશ લાવશે.
જૂઠો કોણ છે? જે કોઈ ઈસુ તે મસીહ હોવાનો ઈન્કાર કરે છે. એ જ માણસ મસીહ વિરોધી છે, જે પિતા અને પુત્રનો ઈન્કાર કરે છે.
તમે આ પવિત્ર અને ન્યાયી માણસને છોડી મૂકવાને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માંગણી કરી.