Poder de decisão
Deus nos deu o poder de escolher. A Bíblia mostra que nossas decisões têm consequências eternas e nos chama a escolher sabiamente — a vida, a fé e o caminho de Deus.
A responsabilidade de escolher
Escolhei hoje a quem servireis. Cada decisão molda nosso destino, e Deus nos convida a escolher o caminho da vida e da obediência.
હું તારાં કાર્ય જાણું છું. તું ઠંડો કે ગરમ નથી. તું ઠંડો કે ગરમ થા એવું હું ઇચ્છું છું! પણ તું હૂંફાળો છે. તું નથી ઠંડો કે નથી ગરમ. એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાંખીશ.
Decisões e consequências
Deus retribuirá a cada um segundo as suas obras. As Escrituras nos alertam que a mornidão espiritual e a resistência ao Espírito têm consequências sérias.
ઈશ્વર "તે દરેકને તેની કરણી પ્રમાણે બદલો આપશે." જેઓ ખંતથી સારાં કામ કરે છે અને જે અદ્રશ્ય મહિમા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને તે અનંતજીવન આપશે. પરંતુ જેઓ સ્વાર્થી છે, અને ઈશ્વરના સત્યને ગણકારતાં નથી અને દુષ્ટ માર્ગોમાં ચાલે છે, તેઓ પર ઈશ્વરનો કોપ ઊતરી આવશે.
"ઓ હઠીલા લોકો, તમારા હૃદય અને કાન હજી સુધી સુન્નત થયેલા નથી, તમે તમારાં પૂર્વજો જેવા જ છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરો છો.
પછી તમારા વિશ્વાસનો મોટો બદલો જે તમને મળવાનો છે, તેને નાંખી ન દો.
ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વત્યાઁ પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમકે, "થોડા સમય પછી,
જે આવે છે તે જલ્દી આવશે,
અને વિલંબ નહિ કરે."
અને,
"પણ મારો ન્યાયી વિશ્વાસથી જીવશે.
જો તે પાછો હઠી જાય
તો તેથી મને આનંદ થશે નહિ."
પરંતુ આપણે પાછા હઠી જનારામાંનાં નાશ પામનાર લોકો જેવા નથી, પણ જેમને વિશ્વાસ અને તારણ છે તેમના જેવા છે.
Decisão e fé
Decida com fé, entregue seus planos ao Senhor e aja com determinação. Deus guia os passos de quem se achega a Ele de coração.
જે કોઇ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે છે, તો તે સમજશે કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે હું પોતે બોલું છું.
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે. ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.