Preservação das escrituras
A Palavra de Deus permanece para sempre. As Escrituras foram preservadas por Deus ao longo dos milênios para instrução, consolação e guia de todas as gerações.
A Palavra eterna
Céus e terra passarão, mas as palavras de Deus jamais passarão. Sua Palavra é eterna, infalível e imutável — a verdade que sustenta tudo.
આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારાંં વચનો કયારેય જતાં રહેશે નહિ.
હું સાચે જ કહું છું: કે આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્ર માંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ.
કેમકે,
"સઘળાં લોકો ઘાસ જેવા છે.
અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.
પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."
અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.
કેમકે તમે વિનાશી બીજથી નહિ પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સાર્વકાલિક રહેનાર વચન વડે, તમને નવો જન્મ આપવામાં આવ્યો છે. કેમકે,
"સઘળાં લોકો ઘાસ જેવા છે.
અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.
પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."
અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.
A inspiração divina
Toda Escritura é inspirada por Deus. Homens santos falaram da parte do Senhor, e a Palavra escrita é a expressão fiel da vontade divina.
આ ઉપરાંત, તમારે જાણવું કે શાસ્ત્રમાનું એકે ભવિષ્યવચન કોઈ પ્રબોધકે પોતાના અથઁઘટનથી નથી આવ્યું. કેમકે કોઈ પણ ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે આવ્યું નથી, પરંતુ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચનો બોલ્યાં.
ઈશ્વરનાં અંતિમ શબ્દો: તેમનાં પુત્ર
પ્રાચીન સમયમાં ઈશ્વર આપણા પિતૃઓ સાથે પ્રબોધકો દ્વારા જુદી જુદી રીતે અનેકવાર બોલ્યાં હતા, પરંતુ આ છેલ્લા યુગમાં પુત્ર કે જેને તેમણે સઘળાના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરી, તેમની દ્રારા આપણી સાથે બોલ્યા. પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે.
શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.
A Palavra como guia e tesouro
A Palavra de Deus é lâmpada para os pés, espada do Espírito e tesouro para o coração. Guardá-la e meditá-la nos protege do pecado.
પણ તે શું કહે છે? શબ્દ તમારી પાસે છે, તમારા મુખમાં તથા તમારાં હૃદયમાં છે, એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે:
એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે. પણ હું પૂછું છું કે: શું તેઓએ સાંભળ્યું નથી? ચોક્કસ તેઓએ સાંભળ્યું:
આખી પૃથ્વી પર તેઓનો અવાજ ગયો છે, છેડાઓ સુધી,
અને તેમના વચન પૃથ્વીનાં છેડાઓ સુધી પહોંચ્યા છે.
કેમકે ભૂતકાળમાં જે લખવામાં આવ્યું હતું તે બધુ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતુ, જેથી શાસ્ત્રોમાં શિખવવામાં આવેલી ધીરજ અને તેઓના ઉત્તેજનથી આપણને આશા મળે.
જો કે એ પ્રેમ એવો મહાન છે કે તમે તે સમજી શકવાનાં નથી, છતાં તમે ઈશ્વરની સવઁ સંપૂણઁતા પ્રમાણે સંપૂણઁ થાઓ.
કેમકે ઈશ્વર આપણા તારનારની નજરમાં તે સારું છે. કેમકે સર્વ લોકો તારણ પામે અને આ સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેમની ઇચ્છા છે.