O sangue de Jesus
O sangue de Jesus é o fundamento da redenção cristã. Através do seu sangue derramado na cruz, recebemos perdão, purificação e acesso à presença de Deus.
O poder redentor do sangue
O sangue de Cristo é o preço do nosso resgate. Sem derramamento de sangue não há remissão de pecados, e Cristo ofereceu o sacrifício perfeito e definitivo.
હકિકતમાં, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ દરેક વસ્તુ રકતથી શુધ્ધ કરવી જરૂરી છે, અને રકત વહેવડાવ્યાં વગર માફી મળતી નથી.
બળદ અને બકરાનું રક્ત તથા વાછરડીની રાખ કે જે લોકો વિધિપૂવઁક અશુધ્ધ છે તેમના પર છાંટીને તેમને પવિત્ર કરવામાં આવે છે, જેથી તેઓ બહારથી શુધ્ધ થાય. તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.
કારણ કે બળદો અને બકરાનું લોહી પાપ દૂર કરવાને સમર્થ નથી.
અને તેથી ઈસુએ પણ પોતાના રકતથી લોકોને પવિત્ર કરવા સારું શહેરનાં દરવાજાની બહાર દુઃખ સહ્યું.
અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રકત હાબેલનાં કરતાં સારું બોલે છે, તેની પાસે આવ્યા.
Perdão e purificação
O sangue de Jesus nos purifica de todo pecado. Nele temos redenção e perdão, segundo as riquezas de sua graça.
પણ જો જેમ તેઓ પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજા સાથે સંગતનો છે, અને તેમના પુત્ર ઈસુનું લોહી આપણને બધા જ પાપોથી શુધ્ધ કરે છે.
તેમનામાં તેમના લોહી દ્રારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉધ્ધાર એટલે પાપોની માફી મળી છે.
પણ હવે તમે મસીહ ઈસુમાં જેઓ દૂર હતાં, મસીહના રક્ત દ્રારા તમે નજીક આવ્યા છો.
આ કરારનુ મારું લોહી છે. જે ઘણા લોકો માટે પાપોની માફીને માટે તે વહેવડાવવામાં આવ્યું છે.
તથા ઈસુ મસીહ તરફથી, જે વિશ્વાસુ સાક્ષી, અને મૃત્યું પામેલાંઓ માંથી પ્રથમજનિત, અને પૃથ્વીનાં રાજાઓનો અધિપતિ છે.
જેણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપોથી મુકત કયાઁ
ઈશ્વરે મસીહને તેમના લોહી વહેવડાવીને પ્રાયશ્ચિતનાં બલિદાન તરીકે રજૂ કર્યા, વિશ્વાસ દ્ગારા સ્વીકારવા માટે તેમણે આ રીતે પોતાનું ન્યાયીપણું દશાઁવ્યુ, કારણ કે તેમની ધિરજમાં તેમણે અગાઉ થયેલા પાપોની સજા કર્યા વિના છોડી દીધા હતા.
હવે આપણે તેના રકત દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેના દ્વારા આપણે ઈશ્વરના કોપથી બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે.
O sangue da aliança
Desde o Êxodo, o sangue é sinal de aliança entre Deus e seu povo. O sangue do Cordeiro pascal prefigurava o sacrifício supremo de Cristo.
Vitória pelo sangue
Os cristãos vencem o acusador pelo sangue do Cordeiro e pela palavra do seu testemunho. O sangue comprou para Deus gente de toda tribo e língua.
તેઓએ હલવાનના રકતથી
અને પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે
તેઓએ પોતાના જીવને મરતાં સુધી
વ્હાલો ગણ્યો નહિ.
કેમકે તમે જાણો છો કે તમારા પૂવઁજોથી તમને મળેલાં નિરથઁક જીવનથી તમને મુક્તિ આપવામાં આવી છે, જેમ કે ચાંદી કે સોના જેવી નાશવંત વસ્તુઓથી નહિ, પણ મસીહ જે ખોડખાંપણ તથા નિદોઁષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રકતથી.
તમે પોતાના પર અને પવિત્ર આત્માએ તમને જે ટોળા પર અધ્યક્ષ નિમ્યા છે તે વિશે સાવધાન રહો. ઈશ્વરનની મંડળીના પાળક બનો જેને તેમના પોતાના લોહી દ્વારા ખરીદી છે.
ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે, અને લોહી પીએ છે તેને અનંતજીવન છે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.
આ એ જ છે જે પાણી તથા લોહીથી આવ્યા, એટલે ઈસુ મસીહ અને તેઓ કેવળ પાણીથી જ નહિ, પરંતુ પાણી તથા રકત વડે આવ્યા. જે સાક્ષી પૂરે છે તે આત્મા છે, અને આત્મા સત્ય છે.