Tentação
A tentação faz parte da jornada cristã, mas Deus é fiel e não permite que sejamos tentados além do que podemos suportar. Em Cristo, temos poder para resistir e vencer.
A realidade da tentação
Jesus foi tentado em tudo como nós e compreende nossas lutas. A Bíblia nos ensina que a tentação não é pecado — o pecado está em ceder a ela.
કેમકે આપણી પાસે એવો પ્રમુખયાજક નથી જે આપણી નિર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી ન શકે, પણ આપણી જેમ દરેક પ્રકારે પરીક્ષણો પામેલા છતાં તેઓ નિષ્પાપ રહ્યા.
જયાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું. આ દિવસો દરમિયાન તેમણે કંઈ જ ખાધું નહોતું, અને તે દિવસોને અંતે તેઓ ભૂખ્યા થયા.
જો કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કયુઁ છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી ઇશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તેઓ કોઇને પરીક્ષણમાં નાખતાં પણ નથી.
કારણ કે, તમે જાણો છો કે તમારા પરીક્ષણોમાં પાર ઊતયાઁથી ધીરજ ઉત્પન્ન થાય છે.
O escape providenciado
Deus sempre providencia uma saída. Não precisamos cair, pois Ele nos dá forças para resistir e promete nos livrar da provação.
માણસ સહન ન કરી શકે એવું કંઇ પરીક્ષણ તમાંરા પર આવવાં દેશે નહિ; અને ઈશ્વર વિશ્વાસુ છે; તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માગઁ પણ રાખશે.
જો એમ હોય તો પ્રભુ જાણે છે કે ન્યાયના દિવસે ધામિઁક લોકોને કેવી રીતે પરીક્ષણોથી બચાવવાં અને અન્યાયીઓને શિક્ષા હેઠળ રાખી મૂકવાનું જાણે છે.
અને અમને પરીક્ષણમાં ન લાવો, પરંતુ ભૂંડાઈથી અમારો છુટકો કરો,
કેમકે રાજ્ય, પરાક્રમ, તથા મહિમા સર્વકાળ તમારાંં છે. આમીન.’
Vigilância e resistência
A Palavra de Deus, a oração e a vigilância são nossas armas contra a tentação. Vigiar e orar é o conselho do próprio Jesus.
જાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે."
ઝાંખરા મા પડેલા તે બી તેમને દશાઁવે છે જે વચન સાંભળે છે, પણ આ જીવનની ચિંતાઓ અને દ્રવ્યલોભ વચનને દાબી દે છે ને તે ફળદાયક રહેતું નથી.
"વળી તેમણે કહ્યું, વ્યક્તિમાંથી જે નીકળે તે જ તેમને અશુધ્ધ કરે છે. કારણ કે અંદરથી એટલે, વ્યક્તિનાં હ્રદયમાંથી ભૂંડા વિચારો, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, કપટ, અશુદ્ધતા, અદેખાઈ, નિંદા, અભિમાન અને દરેક પ્રકારની મૂર્ખતા બહાર નીકળે છે. આ બધી ભૂંડી બાબતો અંદરથી આવે છે. તે વ્યક્તિને અશુધ્ધ કરે છે."
ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો.
જે માણસ પરીક્ષણોમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કારણ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું વચન આપ્યું છે તે તેને મળશે.