Publicidade

Vida

Por Bíblia Online

A vida é um dom precioso de Deus. Desde a concepção até a eternidade, as Escrituras revelam o propósito, o valor e a plenitude da vida que o Senhor nos oferece.

Deus, o autor da vida

O Senhor é quem dá a vida e a sustenta. Cada ser humano foi formado por suas mãos com propósito e intenção divina.

A vida em Cristo

Jesus é o caminho, a verdade e a vida. Nele encontramos sentido, plenitude e a promessa de vida abundante e eterna.

ઈસુએ જવાબ આપ્યો કે, "હું માર્ગ, સત્ય તથા જીવન છું, મારા વિના પિતા પાસે કોઈ આવતું નથી.

ચોર ખાલી ચોરી અને મારી નાખવા અને નાશ કરવા આવે છે; તેઓને જીવન મળે અને તે ભરપૂર મળે માટે હું આવ્યો છું.

ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"

ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.

જેમ શાસ્ત્ર કહે છે તેમ જે કોઈ મારામા વિશ્વાસ કરે છે, તેમની અંદરથી જીવતાં પાણીની નદીઓ વહેશે."

હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ.

હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ.

Vivendo com sabedoria

A Bíblia nos orienta a viver com sabedoria, aproveitando bem o tempo, guardando o coração e buscando a vontade de Deus para cada dia.

તો પછી, તમે કેવી રીતે જીવો છો, તેની કાળજીપૂવઁક સાવધ રહો, અને મૂર્ખની જેમ નહિ પણ બુધ્ધિમાનની જેમ ચાલો, દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, કારણ કે દિવસો ભૂંડા છે.

A vida no dia a dia

Cada dia é uma oportunidade de glorificar a Deus. A Escritura nos chama a viver com propósito, confiança e fé prática.

Prioridades e eternidade

Jesus nos lembra que a vida é mais que comida e o corpo mais que roupa. O que importa é buscar o Reino de Deus e viver para a eternidade.

"તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ; તેઓ વાવતા નથી કે, લણતા નથી ને કોઠારોમાં ભરતા નથી, અને છતાં સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતા તેમને ખવડાવે છે. શું તમે તેમના કરતા અધિક મૂલ્યવાન નથી? શું તમારામાંથી કોઈ ચિંતા કરીને તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?

કોઈ આખું જગત મેળવે અને પોતાનો આત્મા ગુમાવે તો તેથી તેને શો લાભ?

પછી તેમણે શિષ્યોની સાથે ટોળાને બોલાવીને કહ્યું, "જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. જે કોઈ પોતાનો જીવ બચાવવાં ચાહે છે તે તેને ગુમાવી દેશે, પરંતુ જે કોઈ મારે લીધે અને સુસમાચારને લીધે જે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે. કોઈ આખું જગત મેળવે અને પોતાનો આત્મા ગુમાવે તો તેથી તેને શો લાભ? અથવા કોઈ પોતાના આત્માને બદલે શું આપશે? જો કોઈ મારે લીધે અને વચનને લીધે આ વ્યભિચારી અને પાપી પેઢીમાં શરમાશે, તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાનાં મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે શરમાશે."

પછી તેમણે તેઓને કહ્યું, "સાવધાન રહો, અને ઘ્યાન રાખો કે સવઁ પ્રકારના લોભથી દુર રહો, જીવન તેની પુષ્કળ મિલ્કત માં રહેલું નથી."

હવે અનંતજીવન આ છે: જેથી તેઓ તમને, તેઓ તમને એટલે એક માત્ર સત્ય ઈશ્વરને ઓળખે, અને સાથે ઈસુ મસીહને, જેને તમે મોકલ્યો છે.

કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.

આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.

કેમકે આપણે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહિ.

સઘળાંની સાથે શાંતિથી અને પવિત્ર રહેવાને પ્રયત્ન કરો; પવિત્રતા વગર કોઈ માણસ પ્રભુને જોઈ શકશે નહિ.

અને એમ શાંતિમય જીવન જીવવાનું લક્ષ માટે રાખો: જેમ અમે તમને કહ્યું હતું તેમ, તમારે પોતાના કામમાં ઘ્યાન આપવું જોઈએ, અને પોતાના હાથે મહેનત કરવી જોઈએ. તેથી તમારા રોજીંદા જીવનમાં બહારનાં લોકોનું માન જીતો અને કોઇની ઉપર નિભઁર ન રહો.

માણસો માટે નહિ પણ તમે જે કાંઇ કરો છો તે પૂરા હ્રદયથી કરો જાણે પ્રભુની ખાતર કરતા હોય તેમ, કેમકે તમે જાણો છો કે પ્રભુ પાસેથી તમને વારસાનો બદલો મળશે, અને તમે પ્રભુ મસીહની સેવા કરો છો,

જે માણસ પરીક્ષણોમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કારણ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું વચન આપ્યું છે તે તેને મળશે.

તમારામાં જ્ઞાની અને સમજુ કોણ છે? તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે.

કેમકે,

"જે કોઈ જીવનને પ્રેમ કરવા માંગે છે

અને સારા દિવસો જોવા માંગે છે

તેણે જીભને દુષ્ટતાથી

અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવી.

તેમણે દુષ્ટતાથી દૂર રહેવું અને ભલું કરવું.

તેણે શાંતિ શોધવી અને તેની પાછળ મંડ્યા રહેવું.

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-22_10-02-25-