7 પણ જે વાનાં મને લાભકારક હતાં તે મેં મસીહને લીધે હાનિકારક ગણ્યાં. 8 વળી મસીહ ઈસુને ઓળખવાના અતિ મૂલ્યને કારણે હું બધુ જ નુકશાન માનું છું જેમને માટે મેં બધુ જ ગુમાવ્યું છે, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું મસીહને પ્રાપ્ત કરું,
Publicidade
Publicidade