Convicção
A convicção cristã é firmeza de fé que não se abala diante da oposição. É a certeza interior que compele a proclamar a verdade com ousadia, independentemente das consequências.
Ousadia para falar
Recebereis poder e sereis minhas testemunhas. A convicção do Espírito nos equipa para proclamar com coragem e sem vergonha.
"પણ જયારે પવિત્ર આત્મા તમારાં પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરુશાલેમ, યહૂદિયા, સમરૂન તથા પૃથ્વીનાં છેડા સુધી તમે મારા સાક્ષી થશો."
જયારે તેઓએ પિતર અને યોહાનની હિંમત જોઈ તથા તેઓ અભણ અને સામાન્ય લોકો છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને એ ઘ્યાનમાં લિધું કે તેઓ ઈસુની સાથે હતા.
પિતરે અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, "અમારે માણસો કરતા ઈશ્વરનું વધારે માનવું જોઈએ.
મારે માટે પણ પ્રાર્થના કરો કે બીજાઓ સમક્ષ પ્રભુનાં વચનો હિમતપૂર્વક પ્રગટ કરવા માટે મને યોગ્ય શબ્દો આપે કે હું સુસમાચારનો મમઁ જણાવી શકું, કારણ કે હાલ તો હું સાંકળોથી બંધાયેલો એલચી છું. પ્રાર્થના કરો કે જેમ મારે પ્રગટ કરવો જોઈએ તેમ હું હિમતપૂર્વક એ પ્રગટ કરું.
આ સુસમાચાર વિશે મને શરમ લાગતી નથી. કારણ કે વિશ્વાસ કરનાર સર્વને તારણ માટે ઈશ્વરનું એ સામથ્યઁ છે. પ્રથમ યહૂદી લોકોને પછી વિદેશીઓને.
જો કોઈ મારે લીધે અને વચનને લીધે આ વ્યભિચારી અને પાપી પેઢીમાં શરમાશે, તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાનાં મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે શરમાશે."
માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે બંદિવાન છું તેના લીધે શરમાઈશ નહિ. પણ સુસમાચારને લીધે ઇશ્વરના સામથ્યઁ પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ.
આ બધી બાબતો તું શીખવ, ઉત્તેજન આપ અને પૂરાં અધિકારપૂર્વક ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.
Firmeza e confiança
Não temas diante dos homens. A Palavra de Deus é fogo na boca do profeta e firmeza na vida do crente.
અને વિદેશી લોકોમાં તમારા આચરણ સારા રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઇને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.
પણ જેમ ઈશ્વરે સુસમાચારનો ઉપદેશ કરવાને અમને પસંદ કયાઁ, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારની પેઠે નહિ, પણ અમારા હ્રદયોના પારખનાર ઇશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. અમે ઈશ્વરના સંદેશાવાહક તરીકે બોલીએ છીએ.
"તમે જગતનો પ્રકાશ છો. પર્વત પર બાંધેલું નગર છૂપું રહી શક્તું નથી. લોકો દીવો સળગાવીને તેને વાટકા નીચે મુકતા નથી, તેના બદલે તેઓ તેને તેના સ્ટેન્ડ પર મુકે છે, અને તે ઘરમાંના બધાને અજવાળું આપે છે. તેવીજ રીતે તમારો પ્રકાશ લોકોની આગળ એવો પ્રકાશવાં દો જેથી તેઓ તમારાંં સદાચરણો જોઈને સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતાનો મહિમા કરે.