O Espírito Santo
O Espírito Santo é a terceira pessoa da Trindade — Consolador, Mestre e Poder. Ele convence do pecado, guia em toda verdade, distribui dons e produz frutos na vida do cristão.
O Consolador prometido
Jesus prometeu enviar o Consolador — o Espírito da Verdade — que estaria para sempre com os discípulos e os guiaria em toda verdade.
અને હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક તમારી મદદ કરવા અને કાયમ તમારી સાથે રહેવા આપશે:
અને હું પિતાને કહીશ કે તે તમને બીજો સહાયક તમારી મદદ કરવા અને કાયમ તમારી સાથે રહેવા આપશે: સત્યનો આત્મા, જગત તેનો સ્વીકારતુ નથી, કેમકે તેને તે જોતું નથી અને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો. કેમકે તે તમારી સાથે અને તમારાંમાં વસશે. હું તમને અનાથ મૂકીશ નહિ, હું તમારી પાસે આવીશ. થોડીવાર, જગત મને જોશે નહિ પણ તમે મને જોશો. કેમકે હું જીવતો છું માટે તમે પણ જીવશો. તે દિવસે તમે સમજશો કે હું પિતામાં છું, તમે મારાંમાં છો, અને હું તમારાંમાં છું. જેમની પાસે મારી આજ્ઞાઓ છે અને જેઓ તેને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે. તે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે. અને હું પણ તેમના પર પ્રેમ રાખીશ અને પોતાને તેમની આગળ પ્રગટ કરીશ."
ત્યારે યહૂદા (યહૂદા ઇશ્કરિયોત નહિ), કહ્યું, પણ "પ્રભુ, તમે પોતાને અમારી સમક્ષ પ્રગટ કરશો અને જગત સમક્ષ નહિ એનું શું કારણ?"
ઈસુએ જવાબ આપ્યો, "જેઓ મારા પર પ્રેમ કરે છે તેઓ મારો બોધ પાળશે. મારા પિતા તેઓ પર પ્રેમ કરશે, અને અમારું ઘર તેમની સાથે બનાવીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી, તે મારો બોધ પાળતો નથી. જે વચનો તમે સાંભળો છો તે મારા પોતાના નથી, પણ બાપે જેણે મને મોકલ્યો છે તેના છે.
"હજી હું તમારી સાથે છું એ દરમિયાન આ બધુ મેં તમને કહ્યું છે. પણ સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારા નામે મોકલી આપશે, ત્યારે તે તમને બધુ શીખવશે, અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તમને યાદ કરાવશે.
પણ સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારા નામે મોકલી આપશે, ત્યારે તે તમને બધુ શીખવશે, અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તમને યાદ કરાવશે.
પણ સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારા નામે મોકલી આપશે, ત્યારે તે તમને બધુ શીખવશે, અને મેં જે જે તમને કહ્યું છે તે બધું તમને યાદ કરાવશે.
"જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે.
પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ. જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે.
ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી,
ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જો કોઇ માણસ પાણી અને આત્માથી જન્મયું ન હોય તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી, શરીર શરીરને જન્મ આપે છે, પણ આત્મા આત્માને જન્મ આપે છે. ‘તમારે નવો જન્મ પામવો જોઈએ.’ મારી વાતથી આશ્ચર્ય પામતો ના.
અને મેં પોતે તેમને ઓળખ્યા નહિ, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવા માટે મોકલ્યો, તેણે મને કહ્યું, ‘જેનાં પર તું આત્માને ઉતરતો અને રહેતો જુએ તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર છે.’
O derramamento do Espírito
No Pentecostes, o Espírito desceu como fogo sobre os discípulos. Desde então, todos os que creem recebem o Espírito.
જયારે પચાસમા દિવસનું પર્વ આવ્યું, ત્યારે તેઓ બધા એક જગ્યાએ એકત્ર થયા હતા, એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું. જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.
હવે દરેક આકાશ નિચેના દેશોમાંથી ઇશ્વરનો ભય રાખનાર ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.
એકાએક આકાશમાંથી આંધીના જેવો ઘુઘવાટ જેવો અવાજ થયો, અને જયાં તેઓ બેઠા હતા તે આખું ઘર ભરાય ગયું. જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.
જવાળા જેવી અગ્નિની છુટ્ટી પડતી જીભો તેઓને દેખાઈ, અને આવીને તેઓ પ્રત્યેક પર બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને જેમ પવિત્ર આત્માએ તેમને બોલવાની શકિત આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવાં લાગ્યા.
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
"પણ જયારે પવિત્ર આત્મા તમારાં પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરુશાલેમ, યહૂદિયા, સમરૂન તથા પૃથ્વીનાં છેડા સુધી તમે મારા સાક્ષી થશો."
"પણ જયારે પવિત્ર આત્મા તમારાં પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરુશાલેમ, યહૂદિયા, સમરૂન તથા પૃથ્વીનાં છેડા સુધી તમે મારા સાક્ષી થશો."
તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.
તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.
આ બધી વાતોનાં અમે સાક્ષી છીએ, તથા ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે."
જયારે તેઓ ભજન તથા ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, "જે સેવા માટે મેં બાર્નાબાસ તથા શાઉલને પસંદ કર્યા છે તે માટે તેઓને અલગ કરો."
આ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું. જયારે પાઉલે તેઓના માથા પર હાથ મૂક્યાં ત્યારે પવિત્ર આત્મા તેઓના પર ઊતરી આવ્યો અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવાં તથા પ્રબોધ કરવા લાગ્યા.
Dons do Espírito
A cada um é concedida a manifestação do Espírito para o bem de todos. Os dons são diversos, mas o Espírito é o mesmo.
પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિત માટે આપવામાં આવ્યું છે. આત્માથી એક જણને ડહાપણની વાતો આપેલી છે, એ જ આત્માથી બીજાને જ્ઞાનની વાતો, બિજાને એ જ આત્માથી વિશ્વાસનું દાન, કોઈને એ જ આત્માથી માંદાઓને સાજાં કરવાનું દાન; કેટલાકને ચમત્કારો કરવાનું પરાક્રમ, કેટલાકને પ્રબોધનું, અને કેટલાકને આત્માઓની પારખ કરવાનું દાન, વળી તે કેટલાકને વિવિધ ભાષાઓ બોલવાનું, અને કેટલાકને ભાષાંતર કરવાનું દાન બક્ષે છે. આ બધું એક જ અને તે જ આત્માનું કાયઁ છે, અને તે પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેચી આપે છે.
તેથી હું તમને જણાવું છું કે ઈશ્વરના આત્માથી બોલનાર "ઈસુને શાપ પાત્ર કહેતો નથી" અને પવિત્ર આત્માની પ્રેરણા વિના, "ઈસુ પ્રભુ છે" એમ કોઈ માણસ કહી શક્તું નથી.
શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.
શું તમે નથી જાણતા કે તમે પોતે ઈશ્વરનું મંદિર છો, અને ઈશ્વરનો આત્મા તમારાંમાં રહે છે?
કેમકે કોઈ પણ માણસની વાતો તેનામાં જે આત્મા સિવાય કોણ જાણે છે? તેવીજ રીતે ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજું કોઈ જાણતું નથી.
Fruto do Espírito
O fruto do Espírito é amor, alegria, paz, paciência, bondade, fidelidade, mansidão e domínio próprio.
પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ; એવાની વિરુધ્ધ કોઈ નિયમ નથી.
પણ આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
ને આશા આપણને શરમાવતી નથી, કેમકે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા હૃદયમાં ઇશ્વરનો પ્રેમ રેડાયો છે.
કેમકે ઇશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માના આનંદમાં છે.
આશાનાં ઈશ્વરને જેમ તમે તેના પર તમે આશા રાખો છો તે તમને આનંદ અને શાંતિથી ભરપૂર કરો જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.
Não entristeçais o Espírito
Não entristeçais o Espírito Santo de Deus. Não apaguem o Espírito — antes, enchei-vos dele continuamente.
ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, જેમનાં દ્રારા તમને ઉધ્ધારના દિવસને માટે મુદ્રાકિંત કરવામાં આવ્યા છે.
ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, જેમનાં દ્રારા તમને ઉધ્ધારના દિવસને માટે મુદ્રાકિંત કરવામાં આવ્યા છે.
દારૂ પીને છાકટા ન બનો, જે તમને દુષ્ટતા તરફ દોરી લઇ જાય છે, પણ તેને બદલે આત્માથી ભરપૂર થાઓ,
તેણે અમને મુદ્રાકિત કર્યા છે, અને અમારા હ્રદયમાં પવિત્ર આત્માનો બાનું પણ આપ્યું છે.
હવે પ્રભુ આત્મા છે અને જયાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.
હવે પ્રભુ આત્મા છે અને જયાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.
O Espírito nos capacita
O Espírito intercede por nós, batiza e capacita para o serviço. Ele é poder para a missão e conforto na aflição.
તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.
પરંતુ વહાલાં મિત્રો, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતાં જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, જેમ તમે આપણા પ્રભુ ઈસુ મસીહની દયા દ્રારા અનંતજીવન મેળવવાની રાહ જુઓ છો તેમ પોતાને ઈશ્વરના પ્રેમમાં રાખો.
કેમકે કોઈ પણ ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે આવ્યું નથી, પરંતુ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચનો બોલ્યાં.
પણ તેણે આ વાતનો વિચાર કયાઁ પછી, પ્રભુના એક દૂતે સ્વપ્નમાં તેને દશઁન આપીને કહ્યું કે, "યોસેફ, દાવિદના દીકરા! મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જવા ગભરાઈશ નહિ; કારણ કે, તેને જે ગર્ભ રહેલો છે, તે પવિત્ર આત્માથી છે.
પણ જયારે તેઓ તમને પકડે, ત્યારે શું બોલવું ને કેવી રીતે બોલવું એની ચિંતા કરશો નહિ, શું બોલવું તે સમયે તમને આપવામાં આવશે, કેમકે બોલનાર તમે નહિ, પણ તમારાં પિતાનો આત્મા તમારી મારફતે બોલશે.
"વળી હું તમને કહું છું કે: તમારાંમાંના બે પૃથ્વી પર કોઈ બાબત વિષે સહમત થઈને તેઓ કંઇ માંગશે, તો તે મારા સ્વર્ગમાંના પિતા તેમના માટે કરશે. કારણ કે જયાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયા હોય, ત્યાં હું તેઓની સાથે છું."
તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ. અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું."
જયારે તમને પકડવામાં આવે અને ન્યાય માટે લઈ જવામાં આવે, ત્યારે શું બોલવું એ વિશે ચિંતા ન કરો, તે સમયે તમને જે આપવામાં આવે તે જ બોલજો, કેમકે બોલનાર તમે નહિ, પણ પવિત્ર આત્મા છે.
જયારે બધા લોકો બાપ્તિસ્મા લઇ રહયાં હતા, ત્યારે ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. અને તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે આકાશ ઊઘડી ગયું. અને પવિત્ર આત્મા કબૂતરની જેમ શારીરિક રૂપમાં તેમના પર ઊતર્યો અને આકાશથી વાણી થઈ: "તું મારો પુત્ર છે. જેને હું પ્રેમ કરું છું; તારા પર હું પ્રસન્ન છું."
"પ્રભુનો આત્મા મારા પર છે,
કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટે
તેમણે મારો અભિષેક કર્યા છે.
તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા,
અંધજનોને દ્રષ્ટિ આપવાં,
પિડિતોને મુક્ત કરવા
"પ્રભુનો આત્મા મારા પર છે,
કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટે
તેમણે મારો અભિષેક કર્યા છે.
તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા,
અંધજનોને દ્રષ્ટિ આપવાં,
પિડિતોને મુક્ત કરવા
પ્રભુની કૃપાનું વર્ષ પ્રગટ કરવા માટે."
જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?"