Evangelização
A evangelização é a missão suprema da Igreja. Jesus mandou: ide por todo o mundo e pregai o evangelho a toda criatura. O evangelho é poder de Deus para a salvação de todo aquele que crê.
A Grande Comissão
Ide, fazei discípulos de todas as nações. Jesus confiou a seus seguidores a missão de levar a boa notícia ao mundo inteiro.
તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ. અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું."
ઈસુએ તેઓને કહ્યું કે, "તમે આખા જગતમાં જાઓ અને આ સુસમાચાર સમસ્ત સૃષ્ટિને જણાવો.
"પણ જયારે પવિત્ર આત્મા તમારાં પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરુશાલેમ, યહૂદિયા, સમરૂન તથા પૃથ્વીનાં છેડા સુધી તમે મારા સાક્ષી થશો."
"તમે જગતનો પ્રકાશ છો. પર્વત પર બાંધેલું નગર છૂપું રહી શક્તું નથી.
મીઠું અને પ્રકાશ
"તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું પોતાની ખારાશ ગુમાવે તો તે ફરી કેવી રીતે ખારું કરાશે? બહાર ફેંકી દેવા સિવાય અને પગ તળે કચડાવા સિવાય. તે કોઈ પણ પ્રકારે સારું નથી.
લોકો દીવો સળગાવીને તેને વાટકા નીચે મુકતા નથી, તેના બદલે તેઓ તેને તેના સ્ટેન્ડ પર મુકે છે, અને તે ઘરમાંના બધાને અજવાળું આપે છે. તેવીજ રીતે તમારો પ્રકાશ લોકોની આગળ એવો પ્રકાશવાં દો જેથી તેઓ તમારાંં સદાચરણો જોઈને સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતાનો મહિમા કરે.
તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, "પસ્તાવો કરો, કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે."
O poder do evangelho
O evangelho é poder de Deus para a salvação. A fé vem pelo ouvir, e o ouvir pela Palavra de Cristo.
આ સુસમાચાર વિશે મને શરમ લાગતી નથી. કારણ કે વિશ્વાસ કરનાર સર્વને તારણ માટે ઈશ્વરનું એ સામથ્યઁ છે. પ્રથમ યહૂદી લોકોને પછી વિદેશીઓને.
એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.
કેમકે મેં તમારી સાથે રહીને ઈસુ મસીહ અને તેમને ક્રૂસ પર જડાયેલા સિવાય બીજું કંઇજ ન જાણવાનો નિણઁય કયોઁ હતો.
મસીહનું પુનરુત્થાન
હવે ભાઈઓ અને બહેનો, તમને અગાઉ પ્રગટ કરેલ સુસમાચાર શું છે તે હું અમને યાદ કરાવવા માંગુ છું, જે તમને મળ્યા અને તેના પર તમે ઉભાં છો. આ સુસમાચારથી તમારો ઉધ્ધાર થયો છે, મેં તમને ઉપદેશ કયોઁ તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખ્યો હશે, અને આવઁથા વિશ્વાસ કયોઁ નહિ હોય તો.
તેમણે અમારી મારફતે તમને સુસમાચાર સંભળાવ્યા છે, જેથી તમે આપણા પ્રભુ ઈસુ મસીહના મહિમાનાં ભાગીદાર બનો.
Testemunhar e proclamar
Estai sempre preparados para responder com mansidão a todo aquele que pedir razão da vossa esperança.
પણ મસીહને તમારા હ્રદયોમાં પવિત્ર માનો; અને જે આશા તમારી પાસે છે તેનો ખુલાસો માંગે તો તેને નમ્રતાથી અને આદરસહિત જવાબ આપવાં સદા તત્પર રહો.
જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો તેથી બધા જાણશે કે તમે મારા શિષ્ય છો."
તમે ઘણા ફળ આપો તેથી મારા પિતાનો મહિમા થાય છે, અને તેથી તમે મારા શિષ્યો થશો.
કેમકે અમને આ આજ્ઞા ઈશ્વરે આપી છે:
" ‘મેં તને વિદેશીઓને માટે પ્રકાશ તરીકે નીમ્યો છે કે,
તું પૃથ્વીનાં છેડા સુધી તારણ પહોંચાડે.’ "
પણ હું મારો જીવ વહાલો ગણીને તેની દરકાર કરતો નથી; મારો એક માત્ર ધ્યેય દોડ પુરી કરવાનો પ્રભુ ઈસુએ સોંપેલા કાર્યને પૂર્ણ કરવાનો છે. તે કાયઁ અને ઈશ્વરની મહાન કૃપાની સુવાર્તાની સાક્ષી આપું.
"પ્રભુનો આત્મા મારા પર છે,
કેમકે દરિદ્રીઓને સુસમાચાર પ્રગટ કરવા માટે
તેમણે મારો અભિષેક કર્યા છે.
તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા જાહેર કરવા,
અંધજનોને દ્રષ્ટિ આપવાં,
પિડિતોને મુક્ત કરવા
ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે, જે કોઈએ મારે માટે અને સુસમાચારને માટે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરોનો ત્યાગ કયોઁ હશે, તે આ યુગમાં સો ગણાં ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરોને સતાવણી સુધ્ધાં તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ.
જે કોઈ પોતાનો જીવ બચાવવાં ચાહે છે તે તેને ગુમાવી દેશે, પરંતુ જે કોઈ મારે લીધે અને સુસમાચારને લીધે જે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે.
Fazer conhecer
Dai graças ao Senhor, invocai o seu nome, fazei conhecidas as suas obras entre os povos.
વિદેશીઓમાં તે મમઁના મહિમાની સંપત શી છે તે ઈશ્વરે તેઓને જણાવવાં ચાહ્યું, એટલે મસીહ, જે તમારામાં છે, એટલે મહિમાની આશા છે.
સુસમાચાર માટે સારું કરવું
પરંતુ, જે સાચું શિક્ષણ છે તે જતું શીખવજે.